નોકરી કરતી એક યુવતીએ આપઘાત કરી લેતા પરિવારના સૌ કોઈ સભ્યો દોડધામ મચી ગઇ હતી. આ મામલો મધ્યપ્રદેશના ઈંદોરમાંથી સામે આવ્યો છે. જેમાં નરીમાન પોઇન્ટ વિસ્તારમાં શાલુ નિગમ પોતાની નાની બહેન શિલ્પા સાથે એક ફ્લેટમાં રહેતી હતી. બંને બહેનો નોકરી કરીને જીવન ગુજારતા હતા..
જ્યારે તેમના મા-બાપ તેમનાથી દૂર શહેર વિસ્તારમાં રહેતા હતા. શાલુ દેવ એગ્રો કેમિકલ્સ નામની ફર્ટિલાઇઝર કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતી હતી. આ પદ્ધતિથી તેને ત્રણ દિવસ પહેલાં જ રાજીનામું આપી દીધું હતું. તેણે આપઘાત કર્યો એ પહેલા તેની સાથે એવું તો શું બન્યું હશે કે જેના કારણે ગણતરીની મિનિટોમાં જ તેણે આપઘાત કરી લીધો હતો..
એક દિવસ શાલુની નાની બહેન શિલ્પા નોકરી હતી. મોડી સાંજે ઘરે પરત આવી હતી. વારંવાર કહેવા છતાં પણ શાલુએ દરવાજો ખોલ્યો હતો નહીં. એટલા માટે તેણે મદદ માટે પાડોશીઓને બોલાવ્યા હતા અને તાળું તોડી નાખ્યું હતું. પોતાની સાથે દરવાજો ખોલ્યો અને જોયું તો પંખા સાથે લટકતી હતી.
આ જોતાની સાથે જ શિલ્પાના આંખોના ડોળા ફાટી નીકળ્યા હતા. આસપાસ જોયું તો એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં શાલુએ લખ્યું હતું કે તેણે પોતાની મરજીથી આત્મહત્યા કરી છે. આ ઉપરાંત તેણે લખ્યું હતું કે પરિવારના તમામ સભ્યો મારા આ પગલાથી ખુબ જ ગુસ્સે હશે..
તે ઘણી નસીબદાર હતી કે અને સારી કંપનીમાં નોકરી કરવા મળી હતી. મેં જીવનમાં જે વસ્તુ વિચારી હતી કે તમામ વસ્તુ પ્રાપ્ત કરી લીધી હવે મારા પાસે જીવવા માટે કોઈ વસ્તુ બાકી રહી નથી. એટલા માટે હું મારી મરજીથી આ પગલું ભરી રહી છું. પરિવારજનોનું કહેવું હતું કે શાલુએ કંપનીમાં અન્ય વ્યક્તિઓ હેરાનગતિ પહોંચાડતા હતા જેના કારણે તેણે આપઘાત કરી લીધી છે..
પરંતુ પોલીસ અધિકારીઓની તપાસ કરી તો જણાયું કે તેની સાથે કોઈ પણ એવો બનાવ બન્યો નથી. તેમજ તેને સુસાઇડ નોટમાં આ બાબતમાં કોઈપણ પ્રકારનો ઉલ્લેખ પણ કર્યો નથી. તેને સવારમાં તેના માતા-પિતા સાથે વાત કરી હતી અને તેને ચારધામની યાત્રા કરવા માટે જણાવ્યું હતું..
પરંતુ ત્યારબાદ તેને મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો. તેણે કંપનીમાં રાજીનામુ આપતા જણાવ્યું હતું કે તેની બહેનને બીજી જગ્યા પર ટ્રાન્સફર થયું છે. એટલા માટે તે આ શહેર છોડીને બીજા જતા રહે છે. જ્યારે તેના માતા-પિતાને જાણ થઈ કે સારું આપઘાત કરી લીધો છે. જ્યારે તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા લાડકવાયી દીકરીનો મૃતદેહ જોઈને તેઓ પણ ત્યાં જ ઢળી પડ્યા હતા..
શાલુના પિતા દારૂની એક કંપનીમાં નોકરી કરે છે. તેના પરિવારજનોમાં એક ભાઈ અને બે બહેનનો સમાવેશ થાય છે. પરિવારની લાડકવાયી દીકરીના આપઘાતને પગલે પરિવારના સૌ કોઈ સભ્યોમાં દુખનો માહોલ છવાઈ ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]