એક જ પરિવારમાં રહેતા લોકો આજકાલ નાની નાની વાતમાં ઝઘડી રહ્યા છે અને આવા ઝઘડાઓમાં મુશ્કેલાઈ જઈને પોતાના જ લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આવી જ એક કરુણ ઘટના હાલમાં એવી સામે આવી હતી. જે જોઈને સૌ લોકોને ચોંકાવી દીધા હતા. એક પરિવારમાં ભત્રીજો અને તેમની દાદી રહેતા હતા.
દાદીનું નામ સરોજ શર્માની હતું અને તેમના ભત્રીજાનું નામ અનુજ શર્મા છે. અનુજની ઉંમર 32 વર્ષની છે અને સરોજ શર્માની ઉંમર 65 વર્ષની હતી. અનુજ શર્માએ ભાંકરોટા વિસ્તારમાં આવેલી એન્જિનિયરિંગ કોલેજમાંથી બીટેક કર્યું છે. અનુજે અભ્યાસ પૂરો કર્યા પછી તેણે એકવાર જયપુરમાં એન્જિનિયરિંગની નોકરી કરી હતી.
અને તે છેલ્લા લગભગ 5 વર્ષથી હરેકૃષ્ણ સંસ્થામાં જોડાયા હતા. જેના કારણે સંપૂર્ણ સમયે તેઓ સેવા માટે આપતા હતા. અનુજ તેમની દાદી સાથે થોડા સમયથી રહેવા આવ્યો હતો. દાદીને 5-6 વર્ષથી કેન્સર જેવી બીમારી હતી. જેના કારણે સરળતાથી આગળ 5-6 વર્ષ સુધી જ પોતાનું સારું જીવન જીવી શકશે. કારણ કે તેને કેન્સર જેવી મોટી બીમારી થઇ હતી.
જેના કારણે દાદીની મહાત્મા ગાંધી મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી હતી. સરોજની દાદીને બે દીકરીઓ હતી. બંને દીકરીઓ પરણીત હતી, જેમાં એક દીકરીનું નામ પૂજા શર્મા અને બીજી દીકરીનું નામ મોનિકા હતું. પૂજા શર્માની ઉંમર 38 વર્ષની છે. દાદી સરોજ શર્મા વિદ્યાઘર નગરના સેક્ટર 2 માં આવેલા લાલપુરા એપાર્ટમેન્ટમાં રહેતી હતી.
તેની સાથે તેનો ભત્રીજો અનુજ થોડા સમયથી રહેવા આવ્યો હતો. અનુજ એક દિવસ પોતે ધાર્મિક કાર્ય માટે જવાબ માગતો હતો અને દાદીએ તેમને કોઈ વાતને લઈને અટકાવ્યો હતો. જેના કારણે ગુસ્સામાં આવી ગયેલા આનુજે તેમની દાદીને રસોડામાં જ ધારદાર વસ્તુ મારીને પાડી દીધા હતા અને તે સમયે અનુજે જોયું તો દાદીનું મૃત્યુ તરત જ થઈ ગયું હતું.
જેના કારણે રસોડામાંથી દાદીને ઊંચકીને અનુજ બાથરૂમમાં લઈ ગયો ત્યારબાદ બાથરૂમમાં લઈ જઈને દાદીના કોઈ માર્બલ કટર વડે આ ટુકડા કરી નાખ્યા હતા. ત્યારબાદ એક મોટી બેગમાં ભરીને દિલ્હી રોડ પર લઈ ગયો હતો અને આ ટુકડાને ત્રણ અલગ અલગ જગ્યાએ માટીમાં દાટી દીધા હતા. ત્યારબાદ તે દિલ્હીથી હરિદ્વાર જવા માટે નીકળી ગયો હતો.
હરિદ્વાર માં અનુજે જઈને પહેલા કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો અને પછી તે ગંગામાં નાહવા માટે ગયો ત્યાંથી તે તેના કોઈ મિત્રને મળવા માટે ગયો હતો અને અનુજ દરેક લોકોને મળ્યો હતો. ત્યારે અનુજને જોઈને કોઈના કહી શકે કે તેણે પોતાની દાદીને સાથે આવી ઘટના કરીને આવી રહ્યો છે. ગંગામાં સ્નાન કર્યા બાદ તે પોતાના મિત્રના ઘરે ગંગાજળ લઈને ગયો હતો.
અને ત્યારબાદ તેણે ફરી પાછા મંદિરમાં કીર્તન માટે બેસી ગયો હતો. તે ખૂબ જ મોટો ભક્ત તરીકે પોતાનું કર્તવ્ય દર્શાવતો હતો અને મિત્રના ઘરે રોકાઈને દિલ્હીમાં તે પોતાના ઘરે પરત આવ્યો હતો. ત્યારે તેમની બહેનો ઘરે આવી હતી. ત્યારે દાદી વિશે પૂછ્યું હતું પરંતુ દાદી વિશે જણાવ્યું હતું કે તે હરિદ્વાર ગયો હતો અને દાદી ઘરેથી જતા રહ્યા છે.
પરંતુ કશે મળી રહ્યા નથી, જેના કારણે દીકરીઓને અનુજ પર શંકા જતા તેણે પોલીસને પોતાની માતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસે તમામ તપાસને હાથ ધરી હતી અને અનુજના ઘરની તપાસ કરતાં સમય બાથરૂમમાંથી માર્બલ કટર તેમજ લોહીના નિશાન મળી આવ્યા હતા.
જેના કારણે અનુજની કડક પૂછપરછ કરવામાં આવી તે સમય અનુજે દરેક વાત જણાવી દીધી હતી. પોતે દાદી સાથે આવી ઘટના કરીને હરિદ્વાર જતો રહ્યો હતો અને પાડોશીના લોકોની પણ પોલીસ પુછપરછ કરી રહી હતી. એક દીકરો પોતાની દાદી સાથે આવી ગંભીર ઘટના નાના ઝઘડાને લઈને કરી નાખતા દાદીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આવા ચોકાવનારા કિસ્સાઓ આજકાલ ખૂબ જ બની રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]