Breaking News

મોતની ગતિએ દોડતી 2 બસો એકબીજા સાથે ટકરાતા જ સર્જાયો કાળમુખો અકસ્માત, 30 લોકોની ચીખો સાંભળીને મગજ કામ કરતુ થઈ ગયું બંધ..

ઘણા બધા વિસ્તારોમાં આજકાલ લોકો પોતાનું વાહન ગમે તેમ ચલાવીને બીજા લોકોના નિર્દોષ જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આવા અકસ્માતો ખૂબ બની રહ્યા છે. જેના કારણે એક જ પરિવારના ઘણા બધા સભ્યો અથવા તો એકસાથે ઘણા બધા વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. અકસ્માતની ઘટના ઇન્દોર ઈચ્છપુર હાઇવે પર બની હતી.

આ અકસ્માત સવારના સમયે બન્યો હતો. બે બસ વચ્ચે ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો. બસમાં ઘણા બધા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જેમાં એક બસ ખંડવાથી ઇન્દોર જઈ રહી હતી અને બીજી બસ ઇંદોરથી ખંડવા તરફ આવી રહી હતી. તે સમયે બસ બાય ગ્રામ નજીક વળાંક પર ઓવરટેક કરતી વખતે સામસામે અથડાઈ હતી.

અકસ્માત સીમરોલના બાઈ ગામ પાસે બન્યો હતો. એક બસમાં બાળકો મુસાફરી કરી રહ્યા હતા. બસ અથડાતા આ બાળકો બૂમા બૂમ કરવા લાગ્યા હતા અને બસમાં ચીસ ચીસ થઈ ગયું હતું. મુસાફરો ખૂબ જ ઘાયલ થયા હતા. બંને બસો અથડાતા ખૂબ જ ધડાકેદાર અવાજ આવ્યો હતો. જેમાં એક બસના આગળના ભાગના કુચે-કુચા થઇ ગયા હતા.

જેના કારણે સ્થાનિક લોકો બસના અકસ્માત પાસે પહોંચી ગયા અને મુસાફરોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે પોલીસને પણ આ ઘટનાની જાણ કરી દેવામાં આવી હતી. જેના કારણે પોલીશ ઘટના સ્થળે પહોંચી હતી અને ચાર એમ્બ્યુલન્સને પણ ફોન કરી દેવામાં આવ્યો હતો.

જેના કારણે એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ થયેલા મુસાફરોને ઇન્દોર લઈ જવામાં આવ્યા હતા. દરેક મુસાફરને બહાર કાઢતા સમયે એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યા હતા. એક વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું. જેમાં બેઠેલા મુસાફર ખંડવાથી ઇંદોર આવી રહ્યા હતા અને તેઓને ઉજ્જૈન જવાનું હતું.

પરંતુ સામેથી આવી રહેલી બસ સાથે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા આ બસ અથડાઈ ગઈ હતી તેઓ બાંધકામનું કામ કરવા માટે ઉજ્જૈન જઈ રહ્યા હતા. ઇજાગ્રસ્ત બહાર મુસાફરોને ઈન્દોર એમવાય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાળકો રસ્તા પર ખૂબ જ રડી રહ્યા હતા. અને દરેક મુસાફરો ઘાયલ થયા હતા.

તેઓ 40 મુસાફરો ગંભીર ઘાયલ હતા પરંતુ 8 મુસાફર જીવન મરણના જોલામાં જુલી રહ્યા હતા. આવા મોટા અકસ્માતો સર્જાતા ઘણા બધા વ્યક્તિ પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે મુસાફરોના પરિવારના લોકો તેમની રાહ ઘરે જોઈ રહ્યા હોય છે પરંતુ તેઓના હોસ્પિટલ ના સમાચાર સાંભળીને પરિવારના લોકો ચિંતામાં આવી ગયા હતા.

દરેક મુસાફરના પરિવારના લોકોને પણ આ ઘટનાની જાણ કરી દેવામાં આવી હતી. જેના કારણે પરિવારના લોકો મુસાફરોને તેમના વ્યક્તિઓને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *