અમુક લોકો તો હંમેશા પોતાનો જ વિચાર કરે છે, ક્યારેય પણ તેઓ તેમના પરિવાર તેમજ પોત પોતાના દીકરા કે દીકરીઓનો કોઈ વિચાર કરતા નથી, પોતાના મનને જે ઠીક લાગે તેવું કરી નાખતા હોય છે અને ત્યારબાદ પરિવારની દુરદર્શા બેસી જતી હોય છે. આવા ઘણા બધા કિસ્સાઓ પાછળના સમયમાં સામે આવી ચૂક્યા છે..
અને અત્યારે એક વધુ હચમચાવતો બનાવ સામે આવતા પરિવારજનો ઉભા રોડે દોડતા થઈ ગયા હતા, અત્યારે કેટલાક લોકો પારિવારિક સંબંધોને સાવ મામુલી સમજીને ખૂબ જ ખરાબ કામો પણ કરી નાખે છે અને પાછળ જઈને તેમને પછતાવાનો વારો આવે છે, અને ત્યારબાદ પછતાવો કર્યા પર પણ કોઈ ફાયદો રહેતો નથી..
હાલ એક પરિવારને ખૂબ જ માઠુ સહન કરવાનો વારો આવ્યો હતો, આ બનાવો સુપ્રીમ પાર્ક વિસ્તારની છે, અહીં મકાન નંબર 27 માં મોહનભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં મોહનભાઈનો દીકરો કૌશલ તેમજ કૌશલની પત્ની હીનાનો સમાવેશ થતો હતો, કૌશલની મોટી બહેન નયના અન્ય શહેરમાં તેના પતિ સાથે રહેતી હતી..
નયનાનો એકનો એક દીકરો કૌશલના ઘરે રહીને નોકરી કરતો હતો, નયનાના દીકરા અમિતે કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પોતાના મામાના ઘરે રહીને નોકરી કરતો હતો અને આ સમય દરમિયાન આ ભાણીયાને પોતાની જ મામી સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો, આ પ્રેમ સંબંધની શરૂઆત મીઠાની તાણ વાળી મામીએ કરી હોવાનું સામે આવ્યું છે..
આ મામી તેના ભાણિયાના પ્રેમમાં આટલી બધી પાગલ થઈ ગઈ હતી કે, તે ઘર મૂકીને તેના ભાણીયા સાથે ભાગી ગઈ હતી અને મામી ભાણિયાનું આ ઇલુ-ઇલુ ભરી ઘટના જયારે સૌ કોઈ લોકો સામે આવી ત્યારે દરેક લોકોના હોશ ઉડી ગયા હતા. હકીકતમાં અમિત જ્યારે તેના મામાના ઘરે રહેતો હતો ત્યારે તે તેની મામી સાથે અવારનવાર મજાક મસ્તીભર્યું વર્તન કરતો હતો..
અને આ મજાક મસ્તીની અંદર જ તેની મામી અમિતની એટલી બધી નજીક આવી ગઈ કે, થોડા જ સમયની અંદર એના ભાણીયા અમિતના પ્રેમમાં પડી ચૂકી હતી, આ ઘટના વિશે પરિવારના કોઈ પણ સભ્યોને જાણ હતી નહીં. આ બંને મામી અને ભાણીયા બંને વચ્ચે પણ ચાલતું હતું. છતાં પણ પરિવારના દરેક સભ્ય અજાણ હતા..
એક દિવસ આ મામી-ભાણેજ તેના પરિવારનું કોઈ પણ વિચાર કર્યો નહીં અને અમિતને કહેવા લાગી કે, હવે તે આગળની અંદર રહેવા માંગતી નથી અને તેની સાથે લગ્નજીવન વિતાવવા માંગે છે, એમ કહીને અમિતને ફોસલાવીને તેને ભગાડીને લઈ ગઈ હતી, જ્યારે મોડી રાત સુધી પણ ઘરની બહાર ગયેલી હીના ઘરે પરત આવી નહીં ત્યારે..
મોહનભાઈને શંકા ગઈ કે નક્કી તેના દીકરા કૌશલની પત્ની હીના કોઈ કાળા કામ કરીને ઘર મૂકીને ચાલી ગયા છે, કારણ કે તેમને જેવી તેવી શંકા તેમના દીકરાની વહુ ઉપર થવા લાગી હતી, બીજી બાજુ અમિત પણ બીજા દિવસે સવાર સુધી ઘરે આવ્યો નહીં, ત્યારે તેની પણ શોધખોળ શરૂ કરી હતી..
અંદાજે બે દિવસની શોધ કોણે કર્યા બાદ પણ પરિવાર જાણી શક્યો નહીં કે, હિના અને અમિતનો અતોપતો શા માટે મળતો નથી, ત્રીજા દિવસે પરિવારને ખબર પડી કે, મામી અને ભાણિયો બંને એકબીજાના પ્રેમ સંબંધમાં જોડાઈ ગયા હતા. અને બંને એકબીજાને એટલો બધો પ્રેમ કરતા હતા કે તેઓ ઘર મૂકીને ભાગી ગયા છે..
અને તેઓ નવું લગ્નજીવન વિતાવવા જઈ રહ્યા છે, અમિત અને હીના બંનેના ઉંમર વચ્ચે અંદાજે આઠ વર્ષનો ફરક છે, છતાં પણ બંનેએ તેમના પરિવારનો કોઈ વિચાર કર્યો નહીં તે અને તેઓ ઘર મૂકીને ભાગી ગયા છે. આ મામલો જ્યારે સામે આવ્યા ત્યારે પરિવાર દોડતો થઈ ગયો હતો, એક બાજુ મોહનભાઈના મોતિયા મરી ગયા તો બીજી બાજુ અમિતની માતા નયના પણ મોઢું છુપાવીને સંતાઈ ગઈ હતી..
કારણ કે, નયના માટે તો તેની સગી ભાભીએ તેના સગા દીકરાને પ્રેમ સંબંધમાં ફસાવીને ભગાડીને લઈ ગઈ હતી, મામલો સામે આવ્યા બાદ પેલા લોકોને હોશ ઉડી ગયા હતા કારણ કે, પરિવાર એ ક્યારેય પણ વિચાર્યું હતું નહીં કે આ મામી અને આ ભાણિયો બંને એકબીજાના પ્રેમ સંબંધમાં જોડાયેલા છે..
અને તેઓ એક દિવસ પરિવારને ચકમો આપીને ભાગી જવાના છે, બીચારા કૌશલનું તો લગ્નજીવન તૂટી જવા પામ્યું હતું, તો બીજી બાજુ આ મામી ભાણિયાના કિસ્સાને લઈને દરેક લોકો ચર્ચા વિચારણા કરવા લાગ્યા હતા. આ બનાવ દરેક પારિવારિક સબંધોને શરમાવી દે તેવો સાબિત થયો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]