Breaking News

માથાભારે પત્નીએ પ્રેમી સાથે ભાગી જવા પોતાના પતિને ઝેરી દવા આપીને કર્યા એવા કાળાકામ કે, જોતા જ લોકોના મોઢા ફાટી ગયા..!!

અત્યારના સમયમાં યુવાન પેઢીના યુવક યુવતીઓ પોતાના અંગત સંબંધ છોડીને બીજા લોકો સાથે સંબંધ બનાવી રહ્યા છે. તેઓ પોતાના પ્રેમ સંબંધને આગળ વધારવા માટે પોતાના જ પતિ અથવા તો પત્ની સાથે જીવલેણ ઘટનાઓ કરી રહ્યા છે. હાલમાં પણ આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે.

અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં રેલવે કોલોનીમાં રહેતા યુવક સાથે આ ઘટના બની હતી. યુવક પોતાની પત્ની સાથે રહેતો હતો. યુવકનું નામ રોહિત બામણીયા હતું. રોહિતની ઉંમર 25 વર્ષની હતી.  તે દાહોદ જિલ્લાના લીમખેડાના કથોલીયા ગામનો રહેવાસી હતો. રોહિતના માતા-પિતા કથોલીયા ગામમાં રહેતા હતા.

અને રોહિત પોતાની પત્ની અનુરાધા સાથે લગ્ન બાદ અમદાવાદ શહેરમાં રહેવા આવ્યો હતો. રોહિતના પિતાનું અવસાન 10 વર્ષ પહેલાં થઈ ગયું હતું. રોહિતના પિતાના અવસાન બાદ રોહિતને સરકારના રહેમરા હેઠળ રેલ્વે ટ્રેક મેન એન્જિનિયર તરીકે નોકરી મળી હતી. રોહિતના લગ્ન પાંચ વર્ષ પહેલા અનુરાધા નામની યુવતી સાથે થયા હતા.

છેલ્લા પાંચ વર્ષથી રોહિત અને અનુરાધા પરિવારના લોકોથી દૂર અમદાવાદ શહેરમાં આવીને રહેતા હતા. અનુરાધાને કોઈ સંતાન ન હતું. લગ્નના થોડા સમય બાદ રોહિતની પત્ની અનુરાધાનો રંગ ફરી ગયો હતો. અનુરાધાને મોબાઈલ ફોન હાથમાં આવતા આજ તેણે સોશિયલ મીડિયામાં બીજા કોઈ યુવક સાથે સંબંધ બનાવ્યા હતા.

આ યુવકનું નામ ઇન્ઝમામ છે. આ યુવક રાજકોટનો રહેવાસી છે. અનુરાધા સોશિયલ મીડિયા દ્વારા આ યુવક સાથે સંપર્ક કરતી હતી  પરંતુ રોહિત પર નાનપણથી બધી જવાબદારીઓ આવી ગઈ હતી. રોહિતને પરિવારમાં માતા અને તેમની બહેન છે. જેમાં બહેન પોતાના સાસરે જતી રહી છે અને તેમની માતા ખેતી કામ કરે છે.

રોહિતના પિતાના અવસાન બાદ તેમની માતા એકલી રહીને પોતાનું ગુજરાન ચલાવે છે. રોહિતની માતા રમીલાબેન અને રોહિતના મોટા બાપુ માનસિંગભાઈ રોહિતનું ધ્યાન રાખતા હતા બંને જણા અમદાવાદમાં એકલા રહેતા હતા. પરંતુ અનુરાધા તેમના જ પતિને દગો આપી રહી હતી. અનુરાધા અને રાજકોટના આ યુવક વચ્ચે પ્રેમ સંબંધ ખૂબ જ સારો એવો બંધાઈ ગયો હતો.

બંને એકબીજા સાથે ખૂબ જ વાતો કરતા અને અનુરાધા પોતાના નામ પતિ અને તેમના પરિવારની દરેક વાત તેમના પ્રેમીને જણાવતી હતી. રોહિતને એક દિવસ આ વાતની જાણ થતા તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. રોહિત અને અનુરાધા વચ્ચે આ વાતને લઈને ઝઘડો થયો હતો. અનુરાધાને પોતાના પ્રેમીને મૂકી દેવા માટે કહ્યું હતું.

પરંતુ અનુરાધા તેમના પ્રેમીને મુકવામાં તૈયાર ન હતી અને અનુરાધા આ યુવકના પ્રેમમાં એટલી હદે પાગલ થઈ ગઈ હતી કે તે પોતાના પતિ સાથે દૂર વ્યવહાર કરીને તેની સાથે ઝઘડો કરી રહી હતી. રોહિતને આ વાતથી ખૂબ જ નફરત આવી ગઈ હતી. તેણે અનુરાધા સાથે અવાજ પોતાના પ્રેમી સાથે સંપર્ક છોડવા માટે કહ્યું હતું.

પરંતુ પ્રેમી આ વાત માની રહ્યો ન હતો. ત્યારબાદ અનુરાધાએ પોતાના પ્રેમી સાથે એક દિવસ મળીને રોહિતને પોતાના રસ્તેથી દૂર કરવાનો નિર્ણય લીધો હતો. અનુરાધાએ પોતાના પ્રેમીને અમદાવાદ શહેરમાં આવે ત્યારે ઝેરી દવા રાજકોટથી લઈને આવવા કહ્યું હતું. ત્યારબાદ અનુરાધાએ તેમના કોઈ સંબંધી દિલીપભાઈના ઘરે ગઈ હતી.

અને ત્યાંથી તેણે રોહિતને અંધશ્રદ્ધાના નામે ભોળવીને પેટમાં દુખવાની દવા છે તેમ કહીને રાજકોટથી તેમના પ્રેમીઓએ લાવેલી ઝેરી દવા આપી દીધી હતી અને રોહિતને ઝેરી દવા પીવડાવતા જ રોહિતના બંને હાથ તેમણે સેલોટેપ વડે બાંધી દીધા હતા. રોહિતને દવાની અસર થઈ રહી હતી અને ત્યારબાદ તેણે રોહિત સાથે ખૂબ જ દૂર વ્યવહાર કર્યો હતો.

રોહિતનું ગળું પણ દાબી દીધું હતું. જેના કારણે રોહિત તરફડિયા મારી રહ્યો હતો અને બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ અનુરાધા અને તેમના પ્રેમી સોશિયલ મીડિયામાં વાતચીત કરી હતી. રોહિતને સાંજના સમયે આ ઝેરી દવા ગટગટાવી હતી ત્યારબાદ અનુરાધા ઘરે ન હતી. બીજા દિવસે સવારે અનુરાધા સવારે ઘરે આવી ત્યારે તેમનો પતિ બેભાન હાલતમાં પડેલો હતો.

જેના કારણે તેમણે પોતાના પતિને કઈ થઈ ગયું છે તેમ ઢોંગ કર્યો હતો. ત્યારબાદ અનુરાધાએ એમ્બ્યુલન્સ બોલાવી હતી અને હોસ્પિટલ લઈ જઈને રોહિતને એડમિટ કર્યો હતો પરંતુ ડોક્ટરે રોહિતનું મૃત્યુ થઇ ગયું છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ અનુરાધાએ પોતાના પરિવારના સભ્યોને અને રોહિતની બહેન અને રોહિતના પરિવારના લોકોને આ ઘટનાની જાણ કરી હતી.

અને પોતે આ વાતથી અણજાણ હોય તેવું વર્તન કર્યું હતું ત્યારબાદ તેણે દરેક લોકોને ભોળવી લેવા માટે નાટક કરવા લાગી હતી પરંતુ રોહિતની બહેનને તેની ભાભી પર શંકા હતી. જેના કારણે તેમણે પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસ ઘટના સ્થળે આવીને દરેક તપાસને હાથ ધરી હતી. તે સમયે જાણવા મળ્યું હતું કે તેમના ભાઈ રોહિતના ઘરેથી નિશાન મળી આવ્યા હતા.

જેના કારણે પોલીસ આગળની તપાસ કરી રહી હતી અને રોહિતને ન્યાય આપવા માટે પરિવારના લોકો અપીલ કરી રહ્યા હતા. પરિવારને રોહિતના મૃત્યુની જાણ થતા તેઓ ખૂબ જ રડી રહ્યા હતા. તેમની માતા નિરાધાર બની ગઈ હતી. તેમના પોતાના અવસાન બાદ રોહિત એકનો એક દીકરો હતો અને તેમની સાથે પણ આવી ઘટના બની જતા તે આઘાત સહન કરી શક્યો નહીં. પરિવારના લોકો ખૂબ જ રડી રહ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *