Breaking News

માતાજીનું નામ લઈને દર્શને જતા પરિવારની મીની બસને અકસ્માત નડતા જીવ અધ્ધર થયા, 4 લોકોના મોત થતા હાઈવે મરણચીખોથી ગુંજી ઉઠ્યો..!

ક્યારે આપણી સાથે કોઈ વિચિત્ર ઘટના બની જાય તેનું નક્કી હોતું નથી, એટલા માટે આપણે આ આધુનિક અને ડિજિટલ જમાનામાં ડગલેને પગલે ખૂબ જ સાવચેતી રાખીએ છીએ. છતાં પણ અમુક વખત જાણે અજાણયા એવી ઘટના સર્જાઈ જતી હોય છે, જેમાં લોકોના જીવ પણ થઈ જતા હોય છે..

અત્યારે માતાજીનું નામ લઈને દર્શન કરવા માટે જતાં એક પરિવારની મીની બસને ખૂબ જ મોટું અને ગંભીર અકસ્માત નડી ગયો હતો, આ અકસ્માત સર્જાત સમગ્ર હાઇવે મોતની જીચેરીઓથી ગુંજી ઉઠ્યો હતો, ગોવિંદભાઈ તેમના 15 વ્યક્તિઓનો પરિવાર માતાજીના માટે દર્શન કરવા માટે એક મીની બસ ભાડે બાંધીને તેમાં સવાર થઈને જઈ રહ્યા હતા..

આ મીની બસ સવારના સમયે જીરાવાડા રોડ ઉપર પહોંચી ત્યારે આગળના ભાગેથી એક ડમ્પર ચાલક બેકાબુ બનીને આવી રહ્યો હતો, અને આ મીની બસને ટક્કર લઈ લેતાની સાથે જ મીની બસમાં આગળના ભાગે ચીતરડા ઊડી ગયા હતા, આ ઉપરાંત બસની બાજુમાં રહેલી કારમાં પણ ટક્કર લાગતા કારનો પણ કચ્ચરઘાણ બોલી ગયો હતો..

એક સાથે ત્રણ વાહનોની અથડામણ થતા ત્રીપલ અકસ્માત સર્જાયોને બસમાં બેઠેલા એક જ પરિવારના કુલ 15 વ્યક્તિઓના જીવ તાળવે ચોંટી ગયા હતા, આ અકસ્માતની અંદર બસમાં બેઠેલા બે વ્યક્તિઓના ખૂબ જ કરુણ રીતે મૃત્યુ થતા જ બાકીના વ્યક્તિઓનો આબાદ રીતે બચાવ કરી લેવામાં આવ્યો છે..

આ ઉપરાંત ડમ્પરચાલકનું પણ મૃત્યુ થયું છે, અને કારમાં બેઠેલા એક વ્યક્તિનો પણ મૃત્યુ થતાં જ કુલ ચાર વ્યક્તિઓના મોતથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો, માતાજીનું નામ લઈને દર્શન કરવા માટે જતા પરિવારને એવી તો શી ખબર કે, તેમને ખૂબ જ મોટો કાળ નડવા જઈ રહ્યો છે, અચાનક જ આ ગમખ્વાર અકસ્માત સર્જાઈ જતા હાઈવે ઉપર પણ ટ્રાફીક જામના દ્રશ્યો દેખાયા હતા..

ત્યાંની સ્થાનિક પોલીસ તરત જ હાઇવે ઉપર દોડી આવી અને આ ટ્રાફિકને હળવું કરાવ્યું હતું, આ ઉપરાંત અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને એમ્બ્યુલન્સ બોલાવીને નજીકના શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે, તો બીજી બાજુ મૃતક વ્યક્તિઓને સબ માહિતી બોલાવીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે..

ઉપરથી તમામ વાહનોને દૂર કરાવીને હાઇવેને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો, આ અકસ્માત એટલો બધો ગંભીર હતો કે, જેને નજરે જોનારા વ્યક્તિ પણ ધ્રુજી ઉઠ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા એક જ પરિવારના બે વ્યક્તિઓના સગા સંબંધીઓમાં પણ ખૂબ જ ઊંડો આઘાત છવાઈ ગયો હતો..

બિચારો પરિવાર મૂંઝવણમાં મુકાઈ ગયો કે, તેઓ માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા અને અધવચ્ચે જ અકસ્માતમાં તેમના પરિવારના કિંમતી બે સભ્યોને મૃત્યુ થઈ ગયા છે, સૌ કોઈ લોકોના મોઢા ઉપર મોતનો માતમ છવાઈ ગયો હતો. અને મોતના મરશીયા ગાવાનો વારો આવી ગયો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *