અચાનક ક્યારેક કોની સાથે શું બની જાય તે કહી શકાતું નથી. દરેક વિસ્તારમાંથી બનતા દર્દના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આજકાલ લોકો પોતાના ઘરે પણ સુરક્ષિત રહ્યા નથી. એવી એક ઘટના હાલમાં સામે આવી છે જે સાંભળતા જ લોકોના પગ ધ્રુજી જાય છે. આ ઘટના બરેલીમાં થાના પ્રેમ નગર વિસ્તારના કોહરાપીરમાં રહેતી મહિલા સાથે બની હતી.
મહિલાના પતિ મુનિરનું અવસાન ઘણા સમય પહેલા થઈ ગયુ હતું. જેના કારણે મહિલા ફરીદા એકલી રહેતી હતી. ફરીદાની ઉંમર 70 વર્ષની હતી. તે પોતાના દીકરા સાથે એકલી રહીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. દીકરાનું નામ અવશ હતું. દીકરો તેમની વૃદ્ધ માતા સાથે રહીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. અને તે નાનું મોટું કામ કરીને તેમની માતાને આર્થિક મદદ કરતો હતો.
માતા દીકરો પોતાના પરિવારમાં ખૂબ જ ખુશીથી રહેતા હતા પરંતુ એક દિવસ દીકરો તેમની માતા સાથે સાંજના સમયે બેઠો હતો. તે સમયે માતાએ દીકરાને પીવા માટે ચા બનાવી હતી. માતા સાથે દીકરાએ ચા પીધા પછી દીકરાએ માતાને કહ્યું હતું કે તેને માર્કેટમાં થોડું કામ છે, જેના કારણે તે બહાર જઈ રહ્યો છે. દીકરો પોતાના ભાડાના મકાનમાં લલ્લા માર્કેટ ગયો હતો.
તેને માર્કેટમાં કામ હોવાને કારણે થોડા સમય પછી તે ઘરે પાછો ગયો ઘરેથી બહાર નીકળ્યા બાદ બે કલાક પછી માર્કેટમાં કામ હોવાને કારણે તે ઘરે ગયો હતો. ત્યારે તેમણે પોતાની માતાને ઘરમાં શોધી હતી પરંતુ માતા દેખાઈ રહી ન હતી. અને ઘરનો દરવાજો પણ ખુલ્લો હતો. જેના કારણે દીકરાએ પોતાની માતાને બૂમ પાડી હતી.
દરેક ઘરમાં દરેક જગ્યાએ માતાની શોધતા શોધતા દીકરો રસોડામાં ગયો હતો. ત્યારે દીકરાએ માતાને એવી હાલતમાં જોઈ કે જોતા તે બૂમ પાડી બેઠો હતો અને આઘાતમાં તે ઢળી પડ્યો હતો. બૂમ પાડતા જ આસપાસના લોકો દીકરાના ઘરે આવ્યા હતા અને દરેક લોકોએ જોયું તો ફરીદાબેન રસોડામાં લોહીથી લગભગ હાલતમાં પડ્યા હતા.
તરત જ આસપાસના લોકોએ ફરીદાબેનની નજીક જઈને જોયું તો ફરીદાબેન ને પોતાનો જીવ ગુમાવી દીધો હતો. દીકરાને પોતાના માતાના મૃત્યુની જાણ થતાં જ તે આઘાતમાં રડી રહ્યો હતો અને પોતાનો હોશ ભુલાવી બેઠો હતો. તરત જ સ્થાનિક લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચીને તમામ તપાસ શરૂ કરી હતી.
દીકરાની પૂછપરછ કરી ત્યારે દીકરાએ જણાવ્યું હતું કે તેમની માતાને કોઈની સાથે દુશ્મની નહોતી અને માતા સાથે આવી અચાનક ઘટના બની જતા તે કશું પણ બોલી રહ્યો ન હતો. તે પોતાના કામ માટે બજારમાં ગયો અને બે કલાક પછી ઘરે પાછો આવ્યો ત્યારે તેમણે જોયું તો પોતાની માતા આ હાલતમાં પડેલી જોઈ હતી. દીકરાને શું ખબર હતી કે,..
માતાના હાથની તેમણે પીધેલી ચા આ છેલ્લી ચા હશે. દીકરો ખૂબ જ રડી રહ્યો હતો. દીકરો નિરાધાર બની ગયો હતો. તેમણે પોતાને માતા અને પિતા બંનેની ગુમાવ્યા હોવાને કારણે તે પરિવારમાં એકલો પડી ગયો હતો. આ ઘટનાની જાણ આસપાસના વિસ્તારોમાં થતા આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]