Breaking News

માતાએ તેના ખોળે જન્મેલા 3 સંતાનોને એસીડ પીવરાવી દઈ પ્રેમી સાથે ભાગી ગઈ, માતાની મમતા લજવાતા બધાના મોઢા ફાટી ગયા..!

જે વ્યક્તિની અંદર માનવતા નામની ચીજ વસ્તુ નથી હોતી તેવા વ્યક્તિ અન્ય વ્યક્તિ માટે ખૂબ જ મોટી મુસીબત સાબિત થઈ જતા હોય છે, અત્યારે એક માતા તેના ત્રણ બાળકો માટે સાબિત થઈ ચૂકી છે, કારણ કે એક સગી માતાએ તેના ખોળે જન્મેલા ત્રણ સંતાનોને એવું દર્દનાક મોત આપી દીધું હતું કે, જેના વિશે કોઈ વ્યક્તિ ક્યારેય વિચાર પણ કરી શકે નહીં..

આ ઘટનાને જાણ્યા બાદ તમે પણ વિચારવા લાગશો કે, આખરે કોઈ માતા તેના જ બાળકોને કેવી રીતે મોતને ઘાટ ઉતારી શકે છે. કારણ કે, માતા અને તેના સંતાનો સૌથી વધુ વહાલા હોય છે. પોતાના સંતાનોનો જીવ જો મુશ્કેલીમાં મુકાઈ ગયો હોય તો માતા પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દઈને તેના સંતાનોને સાચવણી કરે છે..

અત્યારે એક એવી કપાતર માતાની ઘટના અમે તમને જણાવવા જઈ રહ્યા છે, જેના વિશે જાણીને તમારી પણ અક્કલ કામ કરતી બંધ થઈ જશે વિલાસ કૃપા વિસ્તાર પાસેથી સામે આવી છે, અહીં ગંગાધર નગરની અંદર ઉર્મિલા નામની એક મહિલા તેના પરિવાર સાથે જીવન ગુજારે છે..

પરિવારમાં ઉર્મિલાના પતિ જયશંકરભાઈ તેમજ ઉર્મિલાની સાસુ નિર્મલાબેનનો સમાવેશ થતો હતો, ઉર્મિલાને સુખી લગ્નજીવન દરમિયાન ત્રણ બાળકો પોતાના જન્મ્યા હતા, જેમાં બે દીકરા અને એક દીકરીનો સમાવેશ થતો હતો. બે દીકરાઓ ની ઉંમર 14 વર્ષ અને આઠ વર્ષ છે, જ્યારે એક નાનકડી દીકરી ની ઉંમર ચાર વર્ષ હોવાનું સામે આવ્યું છે..

ઉર્મિલા એક દિવસ સાંજના સમયે અચાનક જ પરિવારના દરેક સભ્ય સાથે લડાઈ ઝઘડો કરવા લાગી હતી, પરિવાર મૂંઝવણો મુકાઈ ગયો કે ઉર્મિલા ને એવું તો શું થયું છે, કે તે દરેક વ્યક્તિને ખૂબ જ માઠા શબ્દો કહી રહી છે. તેમજ તેના સંતાનોને ઢોરમાર મારી રહી છે. જયશંકર એ તેની પત્નીને સમજાવી દીધી અને પરિવાર શાંતિથી સૂઈ ગયો હતો..

બીજા દિવસે સવારે જ્યારે જયશંકર ઉઠ્યો ત્યારે તેણે જોયું તો તેના ત્રણેય દીકરાના મોઢામાંથી સફેદ કલરના ફીણ નીકળી ચૂક્યા હતા, આ ઉપરાંત તેમના મોઢામાંથી ખૂબ જ તીવ્ર દુર્ગંધ પણ આવતી હતી. આ ત્રણેય બાળકોની હાલત ખૂબ જ દયનીય હતી, તેમના આંખમાંથી આંસુ પણ નીકળી ચૂક્યા હતા..

જ્યારે તેમનું ગળું તો ફાટી ગયું હોય તેવું લાગતું હતું, જ્યારે તપાસ કરી તો ખબર પડી કે, આ ત્રણેય બાળકોની પાછળથી એસિડની બોટલ પણ મળી આવી હતી, તેને ઘરની અંદર બુમા બુમ મચાવી દીધી અને આ ત્રણેય બાળકોને તાબડતો હોસ્પિટલે લઈ જવા આમથી આમ દોડાદોડી કરવા લાગ્યો હતો..

કારણ કે, આ ત્રણમાંથી કોઇપણ બાળકને પોતાની આંખ ખુલી નહીં અને તેમનો શ્વાસ પણ બંધ થઈ ગયો હોય તેવું લાગતું હતું, જયશંકરે તેની માતા નિર્મલાબેનને પણ જણાવ્યું કે, આ ત્રણેય બાળકો શા માટે આંખ ઉઘાડી રહ્યા નથી અને શા માટે તેઓ કશો જવાબ આપતા નથી, નિર્મલાબેન પણ કશું બોલી શક્યા નહીં…

આ ત્રણેય બાળકોને તાબડતો હોસ્પિટલે લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરે તપાસ કરીને જણાવ્યું કે, આ ત્રણેય બાળકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેમનું મૃત્યુ એસિડ ઘટગટાવી લેવાને કારણે થયું છે, ત્રણેય બાળકો એક સાથે એસિડ ઘટગટાવી લીધું હોય તેવું ક્યારેય શક્ય બને નહીં, નક્કી કોઈ વ્યક્તિએ તેમને એસિડ પીવડાવી દીધું હશે..

જેના કારણે આ ત્રણેય બાળકના મૃત્યુ થયા છે, ઘરની અંદર જ્યારે આ ઘટના ઘટી ચૂકી ત્યારથી જ ઉર્મિલા ગાયબ હતી. ઉર્મિલાનો તમામ સામાન પણ ઘરેથી ગાયબ હતો, આ દ્રશ્યો જોતા જ જયશંકર સમજી ચૂક્યો હતો કે, નક્કી તેની પત્નીએ જ તેના ત્રણેય સંતાનોને મોતને ઘાટ ઉતારીને ઘર મૂકીને ભાગી ગઈ છે..

આખરે એને એવું તો શું થયું હશે કે, તેણે પોતાના જ ખોળે જન્મેલા બાળકોનો જીવ લઈ લીધો છે. જ્યારે તેઓએ વધુ તપાસ કરી ત્યારે ખબર પડી કે તેમના પડોશમાં રહેતો ધનંજય નામનો યુવક પણ ઘરેથી ગાયબ હતો, સોસાયટીના લોકોનું પણ કહેવું હતું કે, છેલ્લા ઘણા સમયથી તેઓને શંકા છે કે, ધનંજય અને ઉર્મિલાનું પ્રેમ પ્રકરણ ચાલતું હતું..

પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસે સાચા પુરાવા ન હોવાને કારણે કોઈએ મોઢું ખોલ્યું નહીં અને અત્યારે આ બંને વ્યક્તિ પ્રેમ સંબંધમાં જોડાઈ જઈને ઘર મૂકીને ભાગી ગયા હોય તેવી આશંકા સૌ કોઈ લોકો વ્યક્ત કરવા લાગ્યા હતા, આ ઘટનાને લઈને ગંગાધર નગરમાં તો મોતનો માતમ છવાઈ ગયો હતો..

એક જ ઘરના ત્રણ બાળકોના મૃત્યુ થઈ જતા જયશંકર ખૂબ જ મોટી મૂંઝવણમાં મુકાઈ ગયો તેમના ઘરે પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો અને તપાસમાં લાગી ગયો હતો સાંજના સમયે ઉર્મિલા એક અજાણ્યા નંબરથી જયશંકરને ફોન કરીને જણાવ્યું કે, તે એના માટે તેના દીકરાનો જીવ લેવો ખૂબ જ મુશ્કેલ હતો..

પરંતુ આ ત્રણેય દીકરાઓનો જીવ કરતા તેને તેના પ્રેમી વધારે વહાલો હતો એટલા માટે તેણે જીગર કરીને પોતાના જ દીકરાને મોતને ઘાટ ઉતારી નાખ્યા છે, આ ત્રણેય સંતાનો તેને પ્રેમીને સાથે જીવન જીવવામાં ખૂબ જ નડતરરૂપ સાબિત થશે એમ સમજીને આ ત્રણેય બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા..

જયશંકર તો સાંભળતો ને સાંભળતો જ રહી ગયો કે, તેની પત્નીએ આવું મોટું પગલું શા માટે ભરી લીધું છે. હકીકતમાં ઉર્મિલા નામની આ મહિના તેના પડોશમાં રહેતા ધનંજય નામના યુવકને પ્રેમ કરતી હતી, ધનંજય જણાવ્યું હતું કે, જો તું તારા આ ત્રણેય બાળકોને મોતને ઘાટ ઉતારીને મારી સાથે લગ્નજીવન શરૂ કરી દઈશ તો હું તને સમગ્ર જિંદગી દરમિયાન ક્યારેય પણ દુઃખની ઘડી નહીં આવવા દઉં..

અને પોતાના પ્રેમીની વાતમાં ફસાઈ જઈને મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા, ઉપર ત્યારે શું વીતી હશે કે જ્યારે તેની સગી માતા તેની એસીડ પીવડાવીને હું તને ઘાટ ઉતારી રહી હતી જવાબ પામ્યો છે. જયશંકર ભાઈએ પોલીસ સ્ટેશનમાં તેની જ પત્ની સામે ફરિયાદ નોંધાવી દીધી કે, તેની પત્ની તેના ત્રણેય બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. પોલીસે જુદા-જુદા વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરા ની મદદથી ઉર્મિલા તેમજ તેના પ્રેમ ધનંજય ની ધરપકડ કરવાની કામગીરી શરૂ કરી નાખી છે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *