Breaking News

માતાએ કહ્યું, ‘તું મોટી થઈ હવે રસોઈ બનાવતા શીખી જા’ અને દીકરીને માઠુ લાગી જતા ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું, વાંચો..!

રોજ રોજ બનતા આપઘાતના કેસો એ સૌ કોઈ લોકોને વિચારવા પર મજબૂર બનાવી દીધા છે કે આખરે એટલા બધા આપઘાત કયા કારણોસર થઇ રહ્યા છે. જેમાં મોટાભાગના આપઘાત માઠું લાગી આવવાને કારણે તેમજ ઘરેલું કંકાસ અને અવારનવાર થતા ઝઘડા તેમ જ વ્યાજખોરોના ત્રાસ ને કારણે થઈ રહ્યા છે..

રાજકોટ શહેરમાં ૧૮ વર્ષની એક દીકરી એ પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. આપઘાત પાછળનું કારણ જાણીને કોઈ લોકો હેરાન છે. રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટી આવેલી છે..

જેમાં એક પરિવાર રહે છે. પરિવારના મોભી મનુભાઈ એમની મોટી દીકરી અનિતા અનિતાનો ભાઈ અને અનિતાની માતા રાજી ખુશીથી રહેતા હતા અનીતા પોતે પરિવારની મોટી દીકરી હતી. અને તે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. એક દિવસ અને તારી માતાએ અનિતાને જણાવ્યું હતું કે દીકરા હવે તું મોટી થઈ ગઈ છે..

એટલા માટે હવે તારે રસોઈ બનાવતા શીખવું પડશે. પરંતુ અનિતાને રસોઈ બનાવવામાં કોઈ રસ હોતો નથી. એટલા માટે તે અવારનવાર માતાની વાત નકારી કાઢી હતી. એટલા માટે માતા એક વખત તેને ઠપકો આપ્યો હતો. હકીકતમાં દીકરી જ્યારે સાસરે જાય છે. એ પહેલાં તેને રસોઈ બનાવતા શીખવાડ્યું તેને કારણે અન્ય કામો શીખવવા એક માતાની ફરજ હોય છે..

એક ફરજ રૂપે માતાએ તેની દીકરી અને ઠપકો આપ્યો હતો અને રસોઈ બનાવવાનું કહ્યું હતું. પરંતુ આ બાબતનું અને ખૂબ જ લાગી આવ્યું હતું અને બપોરના સમયે ઘણો રૂમનો દરવાજો બંધ કરી દીધું હતું અને ગળાફાંસો ખાઇ લીધો હતો રૂમ બંધ કરીને ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનો એકાએક ચોંકી ઉઠ્યા હતા..

ઘણા સમય બાદ પિતાએ રૂમનો દરવાજો ન ખુલતા રુમના દરવાજાને તોડી નાંખ્યો હતો. પોતાની દીકરીને પાસે લટકતા જોઈને માતા તેમજ પિતા બંને ઢળી પડ્યા હતા અને તેને સારવાર માટે 108 બોલાવી ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

સાવ નાનકડી અમથી બાબતને લઈને અનિતાએ આપઘાત કરી લીધો છે. હકીકતમાં માતા-પિતા પોતાના બાળકોને લઇને હંમેશા ચિંતિત હોય છે. એટલા માટે તેઓ અવારનવાર ઠપકો પણ આપે છે. પરંતુ આ ઠપકાને મન પર લઇને જેવું મોટું પગલું ભરી લેવું અને યોગ્ય બાબત કહેવાય નહીં.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *