રોજબરોજના જીવનની અંદર આપણે ડગલેને પગલે સાવચેતી રાખીએ છીએ પરંતુ ક્યાંકને ક્યાંક પરિવારમાં જ અંદરો અંદર એવા કિસ્સાઓ સર્જાઈ જતા હોય છે, જેને સૌ કોઈ લોકોની સમક્ષ રજૂ કરવામાં પણ શરમ આવી જતી હોય છે. કેટલાક લોકો તો લાજ શરમને નેવે મૂકીને ન કરવાના કારનામાં કરવા લાગ્યા છે..
અને ત્યારબાદ તેમના ઈજ્જત આબરૂના ધજાગરા થઈ જતા હોય છે, આવા કિસ્સાઓ સર્જાયા બાદ માથું પણ શરમથી નીચે જુકી જતું હોય છે અને પછતાવાનો વારો આવી જતો હોય છે, અત્યારે એક માસી અને એક ભાણેજે એવો મોટો કાંડ કરી નાખ્યો હતો કે, પરિવારના દરેક લોકો એ આ કાંડને જ્યારે પોતાને નજરથી જોયો ત્યારે સૌ કોઈ લોકો સમસમી ઉઠ્યા હતા..
આ ઉપરાંત ઈજ્જત આબરૂના તો ધજાગરા ઉડી ગયા હતા, સરીયાળી ગામમાં રસમિતા અને વનિતા નામની બે સગી બહેનો એક જ શેરીની અંદર વસવાટ કરે છે, વનિતા તેના પતિ સાથે જીવન ગુજારે છે. જ્યારે રસમિતાનો પતિ વિદેશમાં નોકરી કરે છે, રશ્મિતા પોતાની મોટી બહેન વનિતાના ઘરથી માત્ર સો કિલોમીટરની દુરી ઉપર પોતાના અલગ મકાનમાં વસવાટ કરતી હતી..
પરંતુ એક વખત એવી ઘટના ઘટી ગઈ કે, શેરીના લોકોની સાથે સાથે વનિતા અને રશ્મિતાના માતા પિતા તેમજ રસમિતાનો પતિ સહિત સૌ કોઈ લોકો ઉભા રોડે દોડતા થઈ ગયા હતા. એક દિવસ વનિતા પોતાના ઘરે બનાવેલી સ્વાદિષ્ટ વાનગીને પોતાની બહેન રશ્મિતાના ઘરે આપવા માટે ગઈ હતી..
તેણે જોયું તો ઘરનો દરવાજો ખાલી બંધ કરવામાં આવ્યો હતો, દરવાજો અને ધક્કો મારીને વનિતા રશ્મિતાના ઘરની અંદર ચાલવા લાગી હતી. જ્યારે ચાલતી ચાલતી તે રશ્મિતાના બેડરૂમ સુધી પહોંચી ત્યારે તેને પોતાની નજર સામે એવા દ્રશ્ય જોઈ લીધા કે, જોતાની સાથે જ તેના હાથમાં રહેલી સ્વાદિષ્ટ વાનગી ભરેલી થાળી નીચે પડી ગઈ હતી..
હકીકતમાં તેણે રસ્મિતા અને બેડરૂમની અંદર જોયું તો રશ્મિતા તેના સગા ભાણેજ એટલે કે વનિતાના દીકરા ધર્મેશની સાથે રંગરેલીયા મનાવી રહી હતી, માસી અને ભાણેજ બંને એકબીજાના પ્રેમમાં મગ્ન થઈને બેડરૂમની અંદર ન કરવાના કારનામા કરતા હતા અને તેને રંગે હાથે જ્યારે ધર્મેશની માતા વનિતા એ જોયા ત્યારે તે ચક્કરખાને નીચે ઢળી પડી હતી..
તે વિચારમાં મુકાઈ ગઈ કે આખરે તેના દીકરાએ પોતાની સગી માસી સાથે શા માટે સંબંધો બનાવી નાખ્યા હશે..? આ ઉપરાંત રસ્મિતા એ પણ પરિવારના અન્ય સભ્યો તેમજ તેના પતિનો કોઈ વિચાર કર્યા વગર પોતાના જ જગ્યા ભાણેજને પ્રેમ કરી બેઠી અને તેની સાથે મોજ મસ્તી પણ કરવા લાગી હતી..
જ્યારે માસી અને ભાણેજ આ બંનેને અહેસાસ થયો કે, તેને રંગે હાથે વનીતા એ જોઈ લીધા છે. ત્યારે તે પણ બે હાથ જોડીને માફી માંગવા લાગ્યા હતા અને આવી ઘટના ક્યારેય પણ નહીં બને તેવું કહેવા લાગ્યા હતા, પરંતુ વનીતાએ જણાવ્યું કે, જો તમને આ ઘટનાની સજા આપવામાં નહીં આવે તો તમે સુધારશો નહીં..
એટલા માટે વનિતાએ તરત જ આ ઘટનાની જાણકારી તેના માતા-પિતા રશ્મિતાના પતિ સહિતના સૌ કોઈ લોકોને કહી દીધી હતી, દરેક લોકો તાબડતોબ દોડતા દોડતા રશ્મિતાના ઘર સુધી આવી પહોંચ્યા હતા. એ વખતે રશ્મિતાએ જણાવ્યું કે, તેનો પતિ વિદેશમાં રહે છે. અને તે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ એકલાપણનો અનુભવ કરી રહી હતી..
એવામાં તેનો સગો ભાણેજ અવારનવાર તેને સાથે વાતચીત કરવા માટે આવી પહોંચતો હતો અને માસી અને ભાણેજ આ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા અને તેઓ ક્યારે આ હદ સુધી પહોંચી ગયા તેમને ખબર પણ રહી નહીં. જ્યારે જ્યારે આવી ઘટનાઓ વિશે લોકો વાંચે છે..
ત્યારે તેઓ પણ વિચારવા મુકાઈ જતા હોય છે કે, આવા બનાવો બનવાનું ક્યારેય ઓછું થશે કારણ કે, માન-મર્યાદા વટાવીને આવા કિસ્સાઓ અન્ય કોઈ પરિવારમાં ન બને એટલા માટે દરેક લોકો સુધી આવી બાબતોની જાગૃતિ હોવી ખૂબ જ જરૂરી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]