Breaking News

“મારો દીકરો ક્યારેય ભૂલ કરે જ નહી” એવું કહેતી માતાને તેના દીકરાની કાળી કરતૂતોની ખબર પડતા જ દવા ગટગટાવી લીધી, જાણીને તમે પણ ચોંકી જશો..!

ઘણા બધા મા-બાપને તેમના દીકરાની દીકરી ઉપર ખૂબ જ વધારે વિશ્વાસ અને ગર્વ હોય છે કે, તેમના દીકરાઓ ક્યારેય પણ કોઈ ભૂલ કરે જ નહીં, પરંતુ અમુક વખતે દીકરીઓ નાની ઉંમરમાં કોઈ અવળે રસ્તે ચડી જવાને લઈને તેમના માતા-પિતાને પણ ઉલ્લુ બનાવતા હોય છે. અને જ્યારે આ ઘટનાની સાચી ખબર તેમના માતા-પિતા સુધી પહોંચે ત્યારે તેમને મોઢું સંતાડીને રોવાનો વારો આવી જતો હોય છે..

અત્યારે એક આવી જ કાળી કરતૂતોનો ભાંડો ફૂટી જતા એક દીકરાની માતાએ દવા ગટગટાવી લીધી હતી, આ ઘટનાને જાણીને સૌ કોઈ લોકોના કાળજા ફફડી ઊઠ્યા છે, આ બનાવ હીરાનગર કોલોનીનો છે, એની અંદર ઈશ્વરનાથ ભાઈ તેમના પરિવાર સાથે રાજી ખુશીથી જીવન જીવતા હતા..

તેમની પત્ની નિર્મલાબેનને તેમની કોલોનીના કેટલાક લોકો વારંવાર કહી રહ્યા હતા કે, તમારો દીકરો ખૂબ જ કાળા કારનામા કરી રહ્યો છે, જો તમારા દીકરાને તમે કશું કહેશો નહીં, તો તે આવનારા સમયમાં કોઈપણ વ્યક્તિની વાતચીત સમજશે નહીં. અને દિન પ્રતિદિન તે ગુનાખોરીમાં પ્રવેશતો જશે..

પરંતુ આસપાસના પડોશીઓની વાતો સાંભળીને નિર્મલાબેનને ખૂબ જ માઠુ લાગ્યું હતું, અને તેઓ હંમેશા આસપાસના દરેક લોકોને કહેતા કે મારો દીકરો ક્યારે પણ ભૂલ કરે નહીં, નિર્મલાબેનને તેમના દીકરા સુમિત ઉપર ખૂબ જ ગર્વ હતો. સુમિત્ર ધોરણ 12 નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કોલેજનો અભ્યાસ કરવાની બદલે તેના મિત્રો સાથે કંઈક કામકાજ લાગી ગયો હતો..

પરંતુ સુમિતના માતા-પિતાની એવી તો શું ખબર કે, તેમનો દીકરો તેના મિત્ર સાથે કોઈ વ્યવસાયલક્ષી કામકાજ નહીં પરંતુ ગુનાખોરી નું કામકાજ કરી રહ્યો છે. હકીકતમાં એ દારૂ જેવી ચીજ વસ્તુઓના વેચાણના રવાડે ચડી ગયો હતો, જેની ભાળ આસપાસના પડોશી અને તેનાથી કોઈ નિર્મલાબેનને આ બાબતની જાણકારી આપી હતી..

પરંતુ નિર્મલા બેને આ બાબતને સિરિયસ લેવાની બદલે તેમનો દીકરો ક્યારે પણ આવી પ્રવૃત્તિઓ કરે નહીં તેમ કહેવા લાગ્યા હતા, પરંતુ જ્યારે તેમને આ ઘટના વિશે સાચી ખબર પડે ત્યારે તેમને મોઢુ છુપાવાનો વારો આવી ગયો હતો અને આ ઘટનાને લઈને તેઓ એટલા બધા આઘાતમાં ચાલ્યા ગયા કે, તેમના દીકરા વિશેની આવી વાતો સહન ન થતા તેઓએ દવા ગટગટ્ટાવી લીધી હતી..

પોતાના દીકરાની કરતુતોને લઈને બિચારી એક માતાએ જીવ ગુમાવી દીધો હતો, જ્યારે ઘટનાના સમાચાર સુધી પહોંચ્યા ત્યારે તેઓ તાબડતોબ પોતાના કામથી ઘરે આવી પહોંચ્યા હતા અને હોસ્પિટલે પહોંચાડવાની પણ કામગીરી શરૂ કરી પરંતુ હોસ્પિટલે લઈ જતાની સાથે જણાવી દીધું કે, નિર્મલાબેનનું મૃત્યુ થઈ ગયું છે..

જેરી દવા પીઈ લેવાને કારણે તેમનું મૃત્યુ થઈ જતા ફ્ફ્લાટનો માહોલ સર્જાઈ ગયો હતો. પોતાની માતાના મૃત્યુના સમાચાર સાંભળ્યા બાદ પણ સુમિત નામના દીકરાને મોઢા ઉપર સહેજ પણ દુઃખ કે લાગણીઓ દેખાઈ આવી હતી નહીં. આ દ્રશ્ય જોઈને સૌ કોઈ લોકો કહેવા લાગ્યા હતા કે આ દીકરો બિલકુલ બેશરમ છે..

જેને પોતાની માતાના મૃત્યુ ઉપર પણ રડવું આવી રહ્યું નથી, હકીકતમાં આ દીકરાએ સૌ કોઈ લોકોને ચમકાવી દીધા હતા, આ બનાવને લઈને હવે ચર્ચા મચી જવા પામી હતી કે દરેક વ્યક્તિએ પોતાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, જો બાળકોનું ધ્યાન રાખવામાં નહી આવે તો એક દિવસ માતા-પિતાને ખૂબ જ મોટું પરિણામ પણ કબૂલવું પડશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *