Breaking News

“મારી ઝપટે ચડી જઈશ તો તારો જીવ જશે” કહીને પતિ તેની ભણેલ ગણેલ પત્નીને હેરાનગતિ પહોચાડતો, મહિલાએ એક દિવસ ભરી લીધું એવું પગલું કે સમાજ જોતો રહી ગયો..!

ઘણી બધી પરિણીત મહિલાઓ તેમના સાસરીયા જઈને ખૂબ જ વધારે પડતું દુઃખ સહન કરવું પડે તેવો વારો આવી જતો હોય છે. જ્યારે યુવક યુવતીના લગ્ન થાય છે. ત્યારે યુવતીના પિતા તેને હંમેશા સારી શિખામણ આપે છે કે, તે જેવી રીતે તેના માતા-પિતા સાથે રહી હતી તેવી જ રીતે તેના સાસુ સાથે પણ વર્તન કરે..

પરંતુ અમુક વખતે વહુની ભૂલને કારણે લડાઈ ઝઘડા થતા હોય છે. તો અમુક વખત સાસુ સસરા તેમજ પતિની ભૂલના કારણે પણ લડાઈ ઝઘડા થતા હોય છે. દરેક પરિવારમાં સ્થિતિ જુદી-જુદી સામે આવે છે. અત્યારે એક એવી ઘટના સામે આવી છે કે, જેનાથી એક મહિલા ખૂબ જ હેરાન પરેશાન થઈ ગઈ હતી..

આ ઘટના કાલાટી ગામમાં રહેતી કાજલ નામની મહિલા સાથે બની છે. કાજલના લગ્ન આજથી પાંચ વર્ષ પહેલા મયંક નામના યુવક સાથે થયા હતા. મયંક એક મલ્ટીનેશનલ કંપનીમાં ખૂબ જ ઊંચા પદ ઉપર નોકરી કરે છે. જ્યારે કાજલ પણ ખૂબ જ ભણેલ ગણેલ હતી તે દરેક કામોને સારી રીતે કરવાનું જાણતી હતી..

પરંતુ તેની આવડતની મદદ લેવાની બદલે મયંક તેની સાથે નાની નાની બાબતોને લઈને લડાઈ ઝઘડો કરવા લાગતો હતો. અને પૈસાનો પાવર દેખાડતો હતો. આ ઉપરાંત કાજલને તેના સાસુ સસરા પણ કહેતા કે અમે તો ખૂબ જ પૈસા વાળા છીએ જો અમે ધારીએ તો અમારા દીકરા મયંક માટે કરોડપતિ ઘરની દીકરી લાવીએ..

પરંતુ તારા જેવી ગરીબ ઘરની દીકરી લાવીને હવે અમે પછતાઈ રહ્યા છીએ, પરંતુ હવે અમે કશું કરી શકીએ તેમ નથી. કાજલનો પતિ મયંક પણ કાજલને વારંવાર કહેવા લાગતો કે, જો તું મારી ઝપટે ચડી જઈશ તો તારો જીવ જશે. એટલા માટે હું કહું તેમ જ તારે કરવું પડશે અને જો આ ઘરની અંદર રહેવું હોય તો મારી મરજી પ્રમાણે જીવન જીવવું પડશે કાજલ આ બધી બાબતોથી ખૂબ જ કંટાળી ગઈ હતી..

એટલા માટે એક દિવસ તેને એવું પગલું ભર્યું છે કે જેને જાણીએ બાદ સમાજના દરેક લોકોના મોટા ફાટેલા રહી ગયા છે કાજલ એ આ તમામ બાબતોની હેરાનગતિથી મુક્તિ મેળવવા માટે એક દિવસ પોતાના રૂમમાં જઈને જ્યારે દવા ગટગટાવી લઈને આપઘાત કરી લીધો હતો. તેણે આપઘાત કરતાના બે દિવસ પહેલા તેના સગા ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે, ભાઈ હું આ બધી બાબતોથી ખૂબ જ કંટાળી ગઈ છું…

હવે મને એવું લાગી રહ્યું છે કે, આ જન્મ મારો અહીં પતિ જવા પામ્યો છે. ત્યારે કાજલને તેના ભાઈએ જણાવ્યું કે, જીવનમાં સુખ અને દુઃખની ઘડીએ તો આવતી રહે છે. પરંતુ દરેક બાબતોનો સામનો કરવો તેને જ સાચું જીવન કહેવાય છે. પરંતુ કાજલ આટલી બધી કંટાળી ગઈ હશે કે તેણે આપઘાત કરવાનું વિચારી નાખ્યું હતું..

આ ઘટના સામે આવતાની સાથે જ ચારે કોર ચકચાર મચી જવા પામ્યો છે. આ તમામ ઘટનાનો ખુલાસો કાજલના ભાઈએ કર્યો છે, કાજલના માતા પિતા એ તેના સાસરિયાંઓ સામે ફરિયાદ પણ નોંધાવી છે. જયારે જયારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે આપડું મન પણ હલબલી જાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *