Breaking News

“મારી બયરીએ ઘણા લોકો સાથે કાળાકામ કર્યા છે” મારી ઈજ્જત રેવા નથી દીધી કહીને યુવકે સલ્ફાસના ટીકડા પીઈને આપઘાત કરી લીધો, જાણો સમગ્ર મામલો..!

આવનારો સમય કઈ બાજુ જઈ રહ્યો છે, તેનું નક્કી અત્યારના સમયમાં બનતી ઘટનાઓ ઉપરથી અનુમાન લગાવી શકાય છે. રોજબરોજ જુદા જુદા વિસ્તારોમાંથી એવી ઘણી બધી ઘટના સામે આવે છે કે, જેમાં થી દરેક વ્યક્તિએ હકારાત્મક શીખી લેવી જોઈએ. દિનપ્રતિદિન આપઘાતના કિસ્સા ખૂબ જ વધવા લાગ્યા છે..

કોઈ વ્યક્તિ આર્થિક સંકડામણનો ભોગ બનીને આપઘાત કરે છે. તો કોઈ વ્યક્તિ ઘરેલુ કંકાસને કારણે આપઘાત કરીને જીવન ટૂંકાવી દેતા હોય છે. અત્યારે એક એવી હચમચાવી દેતી ઘટના બની ગઈ છે કે, જેનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો જોતાની સાથે જ ભલભલા લોકોના આંખના ડોળા ફાટી ગયા છે..

આ ઘટના બિહારના નવાદા જિલ્લાની છે. અહીં વારીસલીગંજ પોલીસ સ્ટેશનના નેજા હેઠળ આવેલા એક ગામની અંદર એક વ્યક્તિ તેના પરિવાર સાથે રહેતો હતો. તેણે સોશિયલ મીડિયામાં લાઈવ કરીને જણાવ્યું કે, હવે તે જીવવા માંગતો નથી અને સલ્ફાસના પાંચ ટીકડા પીને તેણે આપઘાત કરી લીધો છે..

આ લાઈવની અંદર તેને જણાવ્યું હતું કે, તેની બૈરીએ તેના માટે કશું જ બાકી મૂક્યું નથી તેની બધી જ તેની બૈરીએ મિટ્ટી માં મિલાવી દીધી છે. તેનું કહેવું છે કે જ્યારથી તેના લગ્ન થયા છે ત્યારથી જ તેની પત્ની તેને પ્રેમ કરવાની બદલે અન્ય યુવકો સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી હતી. તેને ઘણી બધી વાર તેની પત્નીને આ બધી બાબતો મૂકી દેવા માટે જણાવ્યું હતું.

પરંતુ તેની પત્ની એક પછી એક ઘણા બધા યુવકોના પ્રેમમાં પડી જતી હતી અને તેની સાથે જ સમય વિતાવવા માટે જતી રહેતી હતી. યુવકે કહ્યું કે, મારી બૈરીએ ઘણા બધા લોકો સાથે કાળા કામ કર્યા છે. જેને થકી મારી ઈજ્જત સાવ ધૂળની અંદર મળી ગઈ છે. હવે મારે જીવીને કોઈ પણ ફાયદો નથી..

હું મારી બૈરીને કારણે આપઘાત કરવા જઈ રહ્યો છું. જેની સંપૂર્ણ જવાબદારી મારી બૈરીની રહેશે, એમ કહીને તેને સલ્ફાસના પાંચ ટીકડા પીઈ લીધા હતા અને આપઘાત કરી લીધો હતો, જ્યારે આ ઘટના બની ત્યારે આસપાસના ગામડાઓમાં ચર્ચા મચી જવા પામ્યો છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે..

આ યુવક એક ટ્રક ડ્રાઇવર તરીકે કામકાજ કરે છે. તેને જણાવ્યું કે, અમારા ગામના એક ખૂબ મોટા વ્યક્તિની સાથે પણ તેની પત્નીના સંબંધો રહેલા છે. આ વ્યક્તિનું નામ પણ તેણે જણાવ્યું હતું. આ સાથે સાથે તેણે અન્ય ચાર વ્યક્તિઓને પણ જવાબદાર ઠેર આવ્યા છે. અંતિમ શબ્દોમાં તેને જણાવ્યું કે, તેની બહેન સાથે પણ ઘણા બધા લોકો ખોટું કામકાજ કરવાની ઈચ્છાઓ ધરાવી રહ્યા છે..

આ તમામ લોકોને પકડી પાડીને કડકમાં કડક સજા થવી જોઈએ, આ ઉપરાંત મારી પત્નીને પણ સજા થવી જોઈએ કહીને યુવકે જીવન ટૂંક આવી દીધું હતું. દિન પ્રતિદિન આવી ઘણી બધી ઘટનાઓ આપણી નજર સામેથી પસાર થાય છે. જે ખૂબ જ ચોખામનારી સાબિત થઈ જતી હોય છે..

આવી ઘટનાઓને અટકાવવા માટે પરિવારમાં યોગ્ય સંપ હોવો જરૂરી છે. સંપની એકતા ન હોય તો લગ્નજીવન લાંબો સમય સુધી ટકી શકતું નથી, દિન પ્રતિદિન થતા ઝઘડાઓ એકને એક દિવસે એવી જગ્યા ઉપર જઈને ઊભા રહી જાય છે કે જ્યાંથી પાછું વળવું ખૂબ જ મુશ્કેલ હોય છે. ત્યારે કેટલાક વ્યક્તિ જીવન પણ ટૂંકાવી દેતા હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *