Breaking News

‘મારી બહેન સામુ જોયું તો ટાંટીયા ભાગી નાખીશ’ કહીને યુવતીના ભાઈએ લાચાર યુવકને ઢોરમાર માર્યો, અંતે થયું એવું કે દરેક લોકો જોતા જ રહી ગયા..!

ઘણી બધી વાર નાની બાબતોમાં પણ એટલો મોટો ઝઘડો ઊભો થઈ જતો હોય છે કે, વાત વિવાદ આગળ વધી જતા લોકો એકબીજા સાથે મારામારી તેમ જ મોતને ઘાટ ઉતારવાની વાતો પણ કહી નાખતા હોય છે. અત્યારે કંઈક આવી જ હોશ ઉડાડી દેતી ઘટના લોકોની નજર સામે આવી ગયા છે..

અને આ ઘટનાને અંતમાં એવું થયું હતું કે, દરેક લોકો ઉભા ઉભા જોતાને જોતા જ રહી ગયા હતા. હચમચાવી દેતી આ ઘટના ગંગાનગર કોલોની માંથી સામે આવી છે, આ કોલોનીની અંદર હરેશભાઈ અને તેમનો પરિવાર વસવાટ કરે છે. હરેશભાઈના પરિવારમાં તેમનો મોટો દીકરો મનોજ તેમજ તેમની 22 વર્ષની જુવાન દીકરી રોશની અને હરેશભાઈની પત્ની કાજલબેનનો સમાવેશ થતો હતો..

હરેશભાઈના મોટા દીકરા મનોજના લગ્ન થઈ ચૂક્યા હતા, જ્યારે તેઓ તેમની દીકરી માટે સારો મુરતિયો શોધી રહ્યા હતા. એક દિવસ અચાનક જ હરેશભાઈનો મોટો દીકરો મનોજ ખૂબ જ ગુસ્સે ભરાયો અને તેણે એવું કરી નાખ્યું હતું કે, સોસાયટીના દરેક લોકો હચમચી ઊઠ્યા હતા..

હકીકતમાં મનોજને કોઈ અજાણ્યા વ્યક્તિઓએ જણાવ્યું હતું કે, તેમની સોસાયટીમાં રહેતો ધીરજ નામનો યુવક મનોજની બહેન રોશની સાથે પ્રેમ પ્રકરણનું ચક્કર ચલાવી રહ્યો છે. જ્યારે આ વાત વિશે જ્યારે મનોજે સાંભળ્યું ત્યારે તેણે તો પિત્તો ગુમાવી દીધો અને તરત જ તે ધીરજ નામના યુવકને માર મારીને મેથી પાક ચખાડવા માટે તેના ઘર પાસે પહોંચી ગયો હતો..

તેણે એક પણ મારે રોશનીને આ વાત વિશે કશું પણ કહ્યું નહીં તેમ જ પોતાના પરિવારજનોને પણ જાણ કર્યા વગર તે કેટલાક માથાભારે તત્વોને સાથે લઈને ધીરજના ઘર પાસે મારપાટ કરવા માટે આવી પહોંચ્યો હતો અને ત્યાં આવીને તેણે ધીરજને ઢોર મારવાનું શરૂ કરી નાખ્યું હતું..

બિચારો ધીરજ અન્ય કોઈ વાત સમજે એ પહેલા તો મનોજે તેની સાથે રહેલા અન્ય વ્યક્તિઓની સાથે મળીને ધીરજ ઉપર હુમલો કરી દીધો હતો અને બિચારા ધીરજને લોહી લુહાણ કરી નાખ્યો હતો, તે ઘટનાથી માતા-પિતા પણ ચોકી ઉઠ્યા હતા કે મનોજને એવું તો શું થયું છે કે તે લાકડાના ફટકા તેમના લાડકવાયા દીકરા ધીરજ ને મારી રહ્યો છે..

તે ઢોર મારતા મારતા બોલવા લાગ્યો હતો કે મારી બહેન સામું જોયું તો હું તારા ટાંટિયા ભાંગી નાખીશ એટલું કહીને ખૂબ જ માર માર્યો અને ત્યારબાદ ત્યાંથી જતો રહ્યો હતો, સોસાયટીમાં દરેક લોકો વિચારવા લાગ્યા હતા કે એવું તો શું થયું છે કે, જેના કારણે અંદર જ ખૂબ જ મોટો લડાઈ ઝઘડો ઊભું થઈ ગયો છે..

જ્યારે આ વાત વિશે ધીરજને પૂછપરછ કરવામાં આવી ત્યારે જણાવ્યું કે, તેને ક્યારેય પણ કોઈ અજાણી યુવતીઓની સાથે વાતચીત કરવાની કોશિશ કરી નથી. તેમજ મનોજના પરિવારજનોના સાથે પણ વાતચીત કરવાની કોશિશ કરી નથી, છતાં પણ તે શા માટે તેને ઢોર માર મારીને જતો રહ્યો છે..

જ્યારે આ વાત વિશે વધુ તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, હકીકતમાં રોશની ધીરજ નામના યુવકને પ્રેમ કરતી હતી. પરંતુ ધીરજ આ તમામ બાબતોથી ખૂબ જ અજાણ હતો, બિચારા લાચાર ધીરજ નામના યુવકને યુવતીનો ભાઈ ઢોર મારે મારીને જતો રહ્યો હતો, અને સૌ કોઈ લોકો જોતા ને જોતા જ રહી ગયા હતા..

આ વાત વિશે જ્યારે ધીરજ તેના પરિવારજનોને વાત કરીએ અને ત્યારબાદ ધીરજના માતા પિતા પણ હરેશભાઈના પરિવાર પાસે આ વાતની ચર્ચા વિચારણા કરવા માટે આવી પહોંચી હતા કે, તેમનો દીકરો ખોટી રીતે મારીને જતો રહ્યો છે. અને આ ઘટનાને લઈને તેઓ કાયદેસરની કાર્યવાહી કરવા માંગે છે..

ત્યારે મનોજ ફરી પાછો ઉશ્કેરાઈ ગયો અને તેણે ધીરજને માર મારવાનું શરૂ કરી દીધું હતું અને તેણે એટલો બધો મુંઢમાર માર્યો કે બિચારો ધીરજ ઘટના સ્થળે લોહી લુહાણ થઈ ગયો હતો અને થોડી જ વારમાં તેને હોસ્પિટલમાં સારવાર લેવાની પણ ફરજ આવી પડી હતી, ધીરજને બે દિવસની સારવાર આપવામાં આવી પરંતુ તેને માથાના ભાગે ખૂબ જ ઊંડા ઘા વાગ્યા હતા..

એટલા માટે તે જીવન જીવી શક્યો નહીં અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. સામાન્ય એવી બાબતને લઈને મનોજે પીતો ગુમાવી દીધો અને ધીરજ નામના યુવકનો જીવ લઈ લીધો હતો, બિચારા ધીરજને તો આ વાત વિશે કશી ખબર પણ હતી નહીં અને તેને જીવ ગુમાવી દેવો પડ્યો હતો..

આ ઘટનાને લઈને ધીરજના માતા પિતાએ મનોજ તેમજ તેના પરિવારજનોની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ શરૂ કરી દીધી હતી, આ પ્રકારના ઘણા બધા બનાવો પાછળના સમયમાં પણ સામે આવી ચૂક્યા છે. જેમાં અંતે કોઈને કોઈ વ્યક્તિને ખૂબ જ માઠું પરિણામ ભોગવવું પડતું હોય છે..

અત્યારે ધીરજનો પરિવાર ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યો ગયો છે, અને ખૂબ જ મોટી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. કારણ કે સામાન્ય એવી વાતમાં તેમના દીકરાનો જીવ જતો રહ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …