ભાભી અને દિયર તેમજ સાસુ અને જમાઈની સાથે સાથે વહુ-સસરાના પ્રેમ સબંધ અત્યાર સુધી સમાજના અન્ય લોકોને શરમમાં મુકતા આવ્યા છે. અને હવે મામી અને ભાણીયાના પ્રેમ સબંધ સામે આવતા ફરીએકવાર સમાજના સૌ કોઈ લોકોને નીચું જોવાનો વારો આવ્યો છે. ભાઈ પક્ષ અને બહેન પક્ષ બંનેના સબંધોમાં પણ તિરાડ પડી ગઈ છે..
કારણ કે મામી અને ભાણીયાના પ્રેમ સબંધ હવે લોકોની સામે ખુલ્લો પડ્યો છે. આ બનાવ ઉતરપ્રદેશના વારાણસીનો છે. જ્યાં મામાના ઘરે આવતા ભાણીયાને તેની મામી સાથે પ્રેમ થઈ ગયો છે તો મામી પણ ભાણીયાને પોતાના પતિ કરતા વધુ પ્રેમ આપીને ન કરવાનું કરી બેઠી છે. ભાણીયાનું નામ રાહુલ છે.
જ્યારે તેની મામીનું નામ શીતલ છે. શીતલ અને રાહુલ બંને ઘરના અન્ય લોકોની ગેરહાજરીમાં એકાંતની પળો માણતા હતા. રાહુલને બે મામા છે જેમાં શીતલ તેના મોટા મામાની પત્ની છે. એક દિવસ ઘરના તમમાં લોકો અન્ય એક પ્રસંગ માટે બહારગામ ગયા હતા. એ સમયે જ આ ભાણિયો તેના મામાના ઘરે રેહવા આવ્યો અને શીતલે પ્રસંગમાં જવાની નાં પાડી દીધી હતી.
આ જોતા જ રાહુલના નાના મામા રતનકુમારને કેક ઉંધી જ શંકા ગઈ હતી. પણ એવું કશું નહી હોઈ એમ સમજીને તેઓએ આ વાતને નકારી કાઢી અને અન્ય સભ્યો સાથે પ્રસંગમાં ચાલ્યા ગયા હતા. સમગ્ર ઘર ખાલી થઈ જતા શીતલ અને રાહુલ દરવાજો બંધ કરીને રંગીન પળો વિતાવવા લાગ્યા હતા..
તેઓએ સબંધોની બધી જ લાજ શરમ નેવે મૂકી દીધી હતી. અન્ય લોકો અને પરિવારનો સહેજ પણ વિચાર ન કર્યો અને ન કરવાના ખેલો શરુ કરી દીધા હતા. પરતું રતન કુમારને ચેન ન પડતા તે અડધે રસ્તે જ ઘરે આવી ગયો અને ઘરનો દરવાજો ખોલતા જ અંદરનું દ્રશ્ય જોઈ તેનું મગજ સુન મારી ગયું હતું.
આ દ્રશ્ય જોતા જ એકાએક ઝગડો પણ થઈ ગયો હતો જેમાં આવેશમાં આવીને ભાણિયો અને મામીએ મળીને રતનકુમારને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર બાદ તેની લાશને રોડ પર ફેંકી દીધી હતી. વારાણસીના લોહતા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો, જેની ઓળખ બછવા ગામના રહેવાસી રતન કુમાર તરીકે થઈ હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે રતન કુમારની હ.ત્યા. કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે વધુ તપાસ શરૂ કરી. નાના મામાને મામી-ભાણીયાએ પ્રેમ સબંધની જાણ થતાં તેને રસ્તામાંથી બહાર કાઢવા માટે હ.ત્યા. આચરવામાં આવી હતી. આ બનાવને લઈને શર્મશાર મચી ગયો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]