Breaking News

મામાનું ઘર ભુલી જતાં રસ્તા ઉપર ઉભેલી 11 વર્ષની બાળકીની એકલતાનો લાભ લઇ યુવકે પીંખી નાખી..!

લોકોમાં માનવતા રહી નથી અને પોતાના માં બીજા પ્રત્યે ની દયા મરી જવા પામી હોય એવું ક્યારેક લાગતું હોય છે, હવસખોરોની નજર માં ક્યારે કઈ યુવતી અથવા તો બાળકી આવી જાય તેનું પણ નક્કી નથી રહેતું અને હવે દુષ્ક.ર્મ ભયના કારણે જ આપણા દેશની મહિલાઓ અને યુવતીઓ તથા બાળકીઓ કંઈ પણ જવું હોય તો ઘણું બધું વિચારીને છે તેને સતત અને સતત ભય સતાવતો રહે છે.

આવું જ કંઈક બન્યું હતું ગત દિવસોમાં બનાસકાંઠામાં ધાનેરા ના એક ગામને 11 વર્ષની માનસિક બીમારી થી પીડાતી એક બાળકી એટલે કે માનસિક અસ્વસ્થ સગીરા મામાના ઘરે ધાનેરા આવી હતી પરંતુ આ સગીરા મામાનું ઘર ભૂલી જતા તેણે ખુબ જ શોધખોળ કરી પરંતુ તેને ઘર ન મળતાં તે ગમે તે રોડ ઉપર રાત્રિના ૧૨ વાગ્યા સમયે ઉભેલી હતી. અને તેની સાથે બીજું કોઈ હતું નહીં.

ત્યારે એક યુવકના સગીરાને જોતા જ તેના મનમાં યુવતી પ્રત્યેના નબળા વિચારો ચાલુ થઈ ગયા હતા એટલે જ તેની એકલતાનો લાભ લઇને દીકરીને સાઈડમાં લઈ જઈને રાત્રિના સમયે લોકોની અવર-જવર ઓછી હોવાના કારણે ત્યાં જ આ 11 વર્ષની માનસિક અસ્વસ્થ સગીરા પર દુષ્ક.ર્મ આચર્યું હતું અને તે બાળકી ઉપર દુષ્ક.ર્મ આચરી રહ્યો હતો એટલામાં જ ત્યાંથી એક રિક્ષા ચાલક પસાર થયો રિક્ષા ચાલકને શંકા જતા.

આ યુવકને પકડી લીધો હતો ત્યારબાદ ત્યાં ને ત્યાં જ સગીરાને પૂછતા જણાય આવ્યું કે તે યુવક તેના ઉપર દુષ્ક.ર્મ કરતો હતો ત્યારબાદ આ રિક્ષાચાલકે બંનેને ધાનેરા પોલીસ મથકે લાવ્યા હતા પોલીસે આ સગીરાની વાલી વારસાનું સંપર્ક કર્યો અને તેઓને પણ પોલીસ સ્થાને બોલાવવામાં આવ્યા હતા સગીરાને પરિવાર દ્વારા થાનેદાર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પોસ્કો એકટ ગુનો દાખલ કર્યો.

અને દુષ્ક.ર્મ આચરતો યુવક એટલે કે મહેન્દ્ર પુજાભાઈ માજીરાણા ને જેલમાં ધકેલવામાં આવ્યો છે સગીરાને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે રિક્ષાચાલકને માતા-પિતા તેમજ પોલીસને તેમની ટીમ દ્વારા આ રિક્ષાચાલકને બહાદુરીથી રાત્રીના 12 વાગ્યે પણ પોતાની કંઈ પણ ચિંતા કર્યા વગર તરત જ જઈને પૂછતાં જ કરવા બદલ અને આ બાળકીને બચાવવા બદલ અને આવા નરાધમ ને પકડવા બદલ બિરદાવ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *