Breaking News

મકાન માલિક મકાન દેખાડવા આવ્યા ત્યારે રૂમની અંદર દુર્ગંધ મારતી હાલતમા મળ્યા યુવક-યુવતીના મૃતદેહ..!

આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે હાલમાં સમગ્ર દેશમાં પ્રેમ સબંધ ના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં આપઘાતના અને એકબીજાની મૃત્યુ કરી લેવાના કેસો બહાર આવી રહ્યા છે આ પ્રકારની તમામ ઘટના ઓ વિવિધ કારણો ને લીધે બનવા પામતી હોય છે, મોટા ભાગના કિસ્સાઓ માં બે પ્રેમી પંખીડાઓ ની મરજી ની વિરુદ્ધ પરિવારના અન્ય સભ્યો થકી લેવામાં આવતા પગલાંઓ હોય છે.

તો અનેક વખત બળજબરી પૂર્વક બીજા સાથે લગ્ન કરી લે છે ત્યારબાદ એકબીજા પ્રત્યે ની અસંતોષ ની લાગણી થી એકબીજાને હત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. આ પ્રકારનો જ એક બનાવ હાલ બનવા પામ્યો છે તેમાં યુવક-યુવતી બંને એકસાથે આપણા મનમાં પણ વિચાર ન આવે તેવી રીતના તેઓ પોતાનું દુખ વ્યક્ત પ્પણ કરી શક્ય નહીં હોય.

રાપર શહેર ના પોલીસ ના લાઈન પાછળ આવેલા તકિયા વાસમાં યુવક અને યુવતી એક જ રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતાં ચકચાર મચી ગયો હતો, અને સમગ્ર ઘટના સમગ્ર ગામમાં વાયુવેગે ફેલાઈ હતી પ્રાથમિકતા પ્રાપ્ત વિગત મુજબ રાપર પોલીસ પાછળ આવેલા પ્રખ્યાત માં રાપર ના નવીન રામજીભાઈ પઢિયાર અને ભુટકિયાની વનિતા બાબુભાઈ સોંલકીએ કોઈ કારણોસર,

બિનવારસુ મકાનમાં બે ત્રણ દિવસ અગાઉ ઘરેથી ફાંસો ખાધેલી હાલતમાં તેઓના મૃતદેહ જોવા મળ્યા હતા આજે મકાનમાલિક જયારે મકાન જોવા આવ્યા ત્યારે તેઓ આ પ્રકારની સ્થિતિમાં મળી આવ્યા હતા. અને મકાન ની આજુબાજુ અવર-જવર વધી હોવાના કારણે કોઈને ખ્યાલ પણ ન આવ્યો હતો ઘટના બાદ દુર્ગંધ પણ આવતી હોય છે, પરંતુ ત્યાં અવરજવર ન હોવાના કારણે કોઈને તેનો પણ ખ્યાલ આવ્યો નહીં.

અને મકાન માટે આવ્યો ત્યારે જ આ ઘટનાની ખબર પડી રાપર પોલીસને જાણ કરતા કાફલો અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા. યુવતીના પરિવારજનોને બોલાવીને ઓળખ કરવાની હતી મકાનમાલિક બાબુભાઈ મરજીના પ્રવીણભાઈ મકાન દેખાડવા અત્યારે રૂમ ની અંદર દુર્ગંધ મારતી હાલતમાં યુવક અને યુવતી નો લટકતી હાલતમાં મૃત દેખાતા સૌની આંખો ફાટી ગઈ હતી.

આવી રીતે અપરિણીત યુવક અને પરણિત યુવતીએ સજોડે આત્મહત્યા એટલે કે આપઘાત કર્યો હતો જોકે આ બંધ ઘરમાં ક્યારે આવ્યા અને ક્યારેક કયા કારણોસર આ પગલું ભર્યું તે તેના પરિવારજનોને અને આસપાસના કોઈને પણ ખ્યાલ નથી પરંતુ પોલીસ દ્વારા વધુને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તે આનું શું કારણ હશે યુવતી તો પરણી હતી છતાં પણ તેને શા માટે આ યુવક સાથે આપઘાત કર્યો હતો.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે મૃતક અનિલ ગત રાત્રે ૧ વાગ્યા બાદ ઘરેથી ભાગી ગયા હતા તો બે દિવસ અગાઉ આડેસર પોલીસમા ભુટકિયા ગામની વનિતા બાબુ સોંલકીની ગુમ નોંધ લખાવી હતી જેના લગ્ન થોડા દિવસ પહેલાં જ કરાયા હતા છતાં પણ આ પગલું શા માટે ભર્યું તેને વધુ ને વધુ જાણકારી પોલીસ દ્વારાજાણવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *