Breaking News

મજુરી કામ કરતાં પતિએ પત્ની પિયરમાં મેળો જોવા જતાં પોતાના ઘરે લટકીને કરી લીધો આપઘાત, જોઇને ગામના લોકોના ટાંટિયા ધ્રુજી ગયા..!!

આવનારો સમય કઈ બાજુ જઈ રહ્યો છે તેનું નક્કી અત્યારના સમયમાં બનતી ઘટનાઓ ઉપરથી અનુમાન લગાવી શકાય છે. રોજબરોજ જુદા જુદા વિસ્તારોમાંથી એવી ઘણી બધી ઘટના સામે આવે છે કે જેમાં લોકો પોતાની મુશ્કેલીથી કંટાળીને ખોટા પગલા ભરી રહ્યા છે અને તેમના પરિવારના લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે.

હાલમાં આવી જ એક જાલૌન જિલ્લાના ગોરાણ ગામમાં રહેતા પરિવારમાં બની છે. પરિવારમાં પતિ-પત્ની અને તેમનો એક બાળક રહેતા હતા. ગોરાણ ગામમાં જયરામ રાજપૂતનો દીકરો અશોક કુમાર પોતાના પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતો હતો. અશોક કુમારની ઉંમર 30 વર્ષની હતી. અશોક કુમાર મજૂરી કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા.

તેઓને સંતાનમાં એક દીકરો છે. દીકરાની ઉંમર 8 વર્ષની છે. દીકરાનું નામ ક્રિષ્ના છે. અશોક કુમારની પત્ની અશોકકુમારને મજૂરી કામ કરવામાં મદદ કરતી હતી. બંને જણા નાની મોટી મજૂરીઓ કરીને તેમના પરિવારનું ગુજરાન ખૂબ જ સારી રીતે ચલાવતા હતા પરંતુ અશોકકુમારની કોઈ વાતની ચિંતા હતી.

પરંતુ તેઓ આ મુશ્કેલીને દૂર કરવાને બદલે મુશ્કેલીમાં ફસાઈ રહ્યા હતા. એક દિવસ અશોકકુમારની પત્ની તેમના દીકરાને લઈને તેમના પિયર જેસરીમાં મેળો જોવા માટે ગઈ હતી. અશોકકુમાર તેમની પત્ની સાથે ગયો નહી અને તે ઘરે જ રહ્યો હતો. અશોકકુમાર ઘરે એકલો હતો અને તેમની પત્ની અને દીકરો મેળો જોવા માટે ગયા હતા.

એક દિવસ સાંજના સમયે અશોક કુમારે સાંજનું ભોજન કરીને પોતાના ઘરને અંદરથી બંધ કરીને સુઈ રહ્યા હતા. ત્યારબાદ સવાર થતાં અશોક કુમારના ઘરે કોઈ પણ હલચલ પાડોશીના લોકોને દેખાઈ નહીં, આસપાસ રહેતા લોકોએ વિચાર્યું કે સવારના સમયથી તેમના ઘરેથી કોઈ પણ બહાર આવ્યુ નથી અને અશોકકુમાર પણ દેખાઈ રહ્યા નથી.

જેના કારણે સ્થાનિક લોકોએ અશોક કુમારના ઘરની બારી ખુલ્લી હોવાથી બારીમાંથી ડોકિયું કરીને જોયું હતું તે સમયે સ્થાનિક લોકોએ બારીમાં એવું જોયું કે, જોતા દરેક લોકોના મોઢા ફાટીને અને આંખના ડોળા ચડી ગયા હતા. સ્થાનિક લોકોએ જોયું તો અશોકકુમાર છત સાથે લટકી રહ્યા હતા. તરત જ ગામના લોકોએ ડાકોર પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.

જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અશોક કુમારના ઘરનું તાળું તોડી નાખવામાં આવ્યું હતું. અંદરથી દરવાજો બંધ કરીને અશોક કુમારે પોતાની પોતાનો જીવ ગુમાવી દીધો હતો. પોલીસે રૂમમાં જઈને અશોકકુમારના મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને તેમના પરિવારના લોકોને અશોકકુમાર આપઘાત કર્યાની વાત જણાવી હતી.

પરિવારના લોકો તરત જ ગોરાણ ગામમાં પહોંચ્યા અને પરિવારના લોકો ખૂબ જ રડી રહ્યા હતા. અશોકકુમાર આ ઘટના શા માટે કરીને તેમ વિચારીને તેમની પત્ની અને બાળક ખૂબ જ રડી રહ્યા હતા. બાળકે ક્રિષ્નાએ પોતાના પિતાને ગુમાવ્યા હોવાને કારણે તે આઘાતમાં સરી પડ્યો હતો. અશોક કુમારે આવું પગલું ભરી લેતા તેમના પરિવારના લોકોને નિરાધાર બન્યા હતા. પોલીસ આગળની કાર્યવાહી કરી રહી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *