Breaking News

મારફાડ વહુ અને બોલકી સાસુ વચ્ચે થતા ઝગડાને રોકવા યુવકે અપનાવ્યો એવો રસ્તો કે સમાજ જોતો જ રહી ગયો, તમે પણ ખાસ વાંચજો..!

લગ્ન બાદ પરિવારમાં સંતુલન જાળવી રાખવાની જવાબદારી પરિવારના પુરુષ વ્યક્તિ ઉપર આવી પડતી હોય છે, એક બાજુ તેમના પરિવારના વ્હાલા સભ્યો હોય છે. તો બીજી બાજુ પત્નીની પણ વાત સાંભળવી પડે છે, છેલ્લા કેટલાક સમયથી જુદા-જુદા વિસ્તારોમાંથી ઘરમાંથી સાસુ વહુના ઝઘડાના કિસ્સાઓ સામે આવે છે..

સાસુ વહુના ઝઘડાઓ દરેક ઘરની અંદર જગવિખ્યાત છે, કારણકે સમજણ શક્તિથી જીવન જીવવાને બદલે હું કહું તેમ જ થવું જોઈએ તેવી ભાવનાથી જીવન જીવવાની શૈલીઓ વધવા લાગી છે, આ જ કારણે સાસુ વહુના ઝઘડાઓ ખૂબ જ વધવા લાગ્યા છે. હાલ તૃપ્તિ પાર્ક સોસાયટી ની અંદર રહેતા દામીની બહેન અને દીકરાની વહુ સોનાલી વચ્ચે ખૂબ જ મોટો લડાઈ ઝઘડો થઈ ગયો હતો..

જ્યારથી સોનાલી અને કીર્તનના લગ્ન થયા છે, ત્યારથી જ દામિનીબેન અને સોનાલી વચ્ચે લડાઈ ઝઘડો શરૂ થવા લાગ્યો હતો. નાની નાની બાબતોને લઈને આ સાસુ વહુ લડાઈ ઝઘડો કરવા બેસી જતા હતા, એક બાજુ પોતાની માતા હતી તો બીજી બાજુ પોતાની પત્ની હતી. આ બંને વ્યક્તિને કીર્તન સમજાવી સમજાવીને ખૂબ જ થાકી ગયો છતાં પણ આ બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ સમજવાનું નામ લેતા નથી..

અને જાહેરમાં પણ લડાઈ ઝઘડો શરૂ કરી દેતા સમાજમાં પરિવારની ઈજ્જત સાવ ધૂળમાં મળી જવા પામી હતી અને એક દિવસ રોજરોજની આ લડાઈ ઝઘડાથી કંટાળી જઈને કીર્તાને એવો રસ્તો અપનાવ્યો હતો કે, તેની મારફાડ વહુ તેમજ તેની બોલકી માતા બંને વચ્ચેનો ઝઘડો અચાનક જ ઉભો રહી ગયો હતો અને આ ઘટના ને લઈ સમાજ પણ જોતો ને જોતો જ રહી ગયો..

આ ઘટના દરેક લોકોએ સાંભળવી જોઈએ અને પોતાના ફેમિલી ગ્રુપની અંદર મોકલવી પણ જોઈએ જેથી કરી અન્ય વ્યક્તિઓની પણ નજરમાં આ ઘટના આવે, કીર્તને એક દિવસ સવારના સમયે તેની માતા અને તેની પત્ની બંનેને બેસાડીને જણાવી દીધું કે, જો તમારી રોજબરોજ લડાઈ ઝઘડો કરવા હોય તો તમારે આ ઘરની અંદર રહેવાની કોઈ પણ જરૂરિયાત નથી..

કીર્તને તેની પત્ની સોનાલીને જણાવી દીધું કે, તારે હવે આજ પછી ક્યારેય પણ મારા ઘરની અંદર પગ મુકવાનો નથી. તું તારે પિયરે રહેવા માટે જતી રહેજે, તારી અહીં કોઈ પણ જરૂરિયાત નથી કારણ કે તું મારી માતા સાથે લડાઈ ઝઘડો કરે છે. આ સાથે સાથે કીર્તનને તેની માતા દામિનીબેનને પણ જણાવી દીધું હતું કે, તમારે પણ આ ઘરની અંદર રહેવાનો કોઈ પણ અધિકાર નથી..

તમે મને પાલનપોષણ કરીને મોટો કર્યો છે, પરંતુ અત્યારે તમે મારી પત્ની સાથે સાથે લડાઈ ઝઘડો કરવા લાગો છો, એટલે તમે પણ આવતીકાલથી આ ઘરની અંદર પગ મુકતા નહીં અને તમે પણ તમારા પિયરે જઈ શકો છો, માતા અને પત્ની બંનેને ઘરમાંથી કાઢી મૂકીને કીર્તનને પણ બે ઘડી ખૂબ જ દુઃખની લાગણી થઈ હતી..

પરંતુ તેને સંપૂર્ણ વિશ્વાસ હતો કે, આ બંને વ્યક્તિને ઘરમાંથી કાઢી મૂકશે તો આ લડાઈ ઝઘડો અહીં જ ઉભો રહી જશે, અને બંને વ્યક્તિને સારી સમજણનું ભાન થઈ જશે, હકીકતમાં આ ઘટનાના બે દિવસ વીતી ચુક્યા ત્યાર બાદ સોનાલી તેના પીયરીથી તરત જ દોડતી દોડતી કીર્તન પાસે આવીને માફી માંગવા લાગી હતી..

તો બીજી બાજુ કીર્તનની માતા દામિનીબેન પણ તેમના પિયરેથી આવીને કીર્તન પાસે આવી માફી માંગવા લાગ્યા હતા કે, તેમનાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. તેઓ પરિવારના સાચા સુખને સમજી શક્યા નહીં અને નાની નાની બાબતમાં પોતાના મનમાની કરવા માટે લડાઈ ઝઘડો કરતા રહ્યા હતા..

આજ પછી તેઓ ક્યારે પણ લડાઈ ઝઘડો નહીં કરે અને હળી મળીને સાથે રહેશે. કીર્તનએ અપનાવેલો આ રસ્તો તેના જીવનમાં ખૂબ જ સારો સાબિત થઈ ચૂક્યો હતો, આ ઘટનાને લઇ દરેક લોકો હવે કીર્તનના પરિવારનું દ્રષ્ટાંત દેવા લાગ્યા હતા કે, સાસુ વહુના ઝઘડાઓને કેવી રીતે અટકાવવા જોઈએ. તેની માહિતી દરેક પતિઓએ કીર્તન ભાઈ પાસેથી મેળવી લેવી જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *