Breaking News

માં-બાપ નાના દીકરા-દીકરીને ઘરે મૂકીને લગ્ન કરવા ગામડે ગયા, પરત આવીને જોયું તો આવ્યો બાળકો ખોવાનો વારો.. જાણો..!

અમુક વખત જાણ્યા અજાણ્યામાં એવી ગંભીર ઘટનાઓ બની જાય છે કે, જેનો સામનો કરવો મુશ્કેલી જ નહીં પરંતુ નામુમકીન સમાન બની જાય છે. ઉપરાંત આ ઘટના જે પરિવાર સાથે બની હોય એ પરિવારના તો મોતિયા મરી જતા હોય છે. કારણ કે તેઓને માટે એટલી મોટી આફત આવી પડે કે છે જે કોઈ કાળે સહન થઈ શકતી નથી..

અત્યારે એક મા-બાપને પોતાના બંને બાળકોને ખોવાનો વારો આવ્યો હતો. પોતાના સંતાનોને ગુમાવી દેવાનું દુઃખ એક માતા પિતા જેટલું કોઈ વ્યક્તિ સમજી શકતું નથી. આ ઘટના શહેરમાં રહેતા એક પરિવાર સાથે બની છે. ગૌરવભાઈ અને તેમની પત્ની બીનાબેન બંને તેમના બંને સંતાનો ખુશી અને ચિંતન સાથે જીવન ગુજારતા હતા..

બંને બાળકોની ઉંમર અંદાજે આઠ વર્ષ અને 12 વર્ષ હોવાનું સામે આવ્યું છે. ગૌરવભાઈ અને મીનાબેનને એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે શહેરથી ગામડે જવાની ફરજ આવી પડી હતી. એટલા માટે તેઓ બસમાં બેસીને ગામડે જવા માટે નીકળી ગયા હતા. તેઓ સવારે ગામડે જવા માટે નીકળી અને બીજા દિવસે સવારે પરત આવી જવાના હતા..

પરંતુ તેઓ જ્યારે બીજે દિવસે સવારે પોતાના ઘરે પર્વત આવ્યા અને કરનાર દરવાજાની અંદર ખુશીને જોયું તો તેમને રોવાનો વારો આવી ગયો હતો કારણ કે તેમના બંને બાળકો તેમની નજર સામે જ હાલતમાં દેખાયા હતા. આ બંને બાળકોને તેઓ જમવાનું બનાવીને ગામડે જવા માટે નીકળી ગયા હતા..

ઉપરાંત તેઓએ પડોશીને પણ ભલામણ કરી હતી કે, માત્ર એક દિવસ માટે તેઓ તેમના બાળકોને સાચવે કારણ કે બીજા દિવસે તો તેઓ પરત આવી જવાના હતા. પડોશીના ભરોસે મૂકીને તેઓ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગામડે જવા તો નીકળી ગયા પરંતુ જ્યારે પરત આવીને જોયું તો સવારના સમયે તેમના બંને બાળકો મૃત્યુ પામેલા હતા..

આખરે તેમની સાથે એવી તો કઈ ઘટના બની હશે કે, જેના કારણે બંને બાળકનું મૃત્યુ થયું છે. તેમના ઘરે રહેલા સોના ચાંદીના દાગીના પણ ગાયબ હતા અને રોકડ રૂપિયા પણ આ ઘટનાને લઇ તેવો સમજી ચૂક્યા હતા કે, તેમના ઘરે ચોરી થઈ છે અને તેમના બંને બાળકો પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે..

બંને બાળકોને શ્વાસ શ્વાસ રૂંધાવાને કારણે મારવામાં આવ્યા હોય તેવું લાગતું હતું. આ બાબતને લઈને ગૌરવભાઈ અને બીનાબેનને આસપાસના પડોશીઓની પૂછપરછ શરૂ કરી હતી કે, તેમના ઘરે શું થયું છે..? અને શા માટે તેમના બંને બાળકો મૃત્યુ પામેલા છે.? ત્યારે તેઓએ જણાવ્યું કે રાતની ન સમયે તો બંને બાળક ભોજન લીધા બાદ સુઈ ગયા હતા..

પરંતુ ત્યારબાદ તેમની સાથે શું થયું તેની કોઈ પણ પ્રકારની જાણકારી નથી. ગૌરવભાઈ પોલીસને ફોન કરીને ઘટનાની જાણકારી આપી હતી કે તેમના ઘરે ચોરીનો મામલો બન્યો છે અને તેમના બંને બાળકો પણ મૃત્યુ પામ્યા છે. લગ્ન ગાળો નજીક હોવાને કારણે ગૌરવભાઈ માત્ર ત્રણ દિવસ પહેલા જ સોના ચાંદીના તમામ દાગીના પોતાના લોકર માંથી ઘરે લઈ આવ્યા હતા..

કદાચ આ ઘટનાની જાણ કરી તેમના કોઈ નજીકના સભ્યોને થવાને કારણે તેઓએ લોટ બોલાવી લીધી હોય અને આ બંને બાળકોને રસ્તા પરથી સાફ કરવા માટે હું તને ઘાટ ઉતારી દીધા હોય તેવું બની શકે છે. આ ઘટનાને લઈને જ્યારે પોલીસ વધુ તપાસ શરૂ કરી ત્યારે જે મામલો સામે આવ્યો છે.

તે જાણીને તમારા રુવાટા એકાએક બેઠા થઈ જશે. હકીકતમાં આ મામલો ગૌરવભાઈના પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલો છે. ગૌરવભાઈ તેમની પત્ની બીનાબેનના તમામ ઘરેણા ઘરે લાવીને મૂકી દીધા હતા અને ત્યારબાદ મીનાબેન સાથે લગ્ન પ્રસંગમાં જોવા માટે નીકળી ગયા. અને પાછળથી ઘરમાં ગૌરવભાઈની પ્રેમિકા પ્રવેશી હતી..

અને તેણે આ બંને બાળકોને મોતને ઘાટ ઉતાર્યા દાગીના લઈને ત્યાંથી ભાગી ગઈ હતી. ગૌરવભાઈ તેમના બંને બાળકોને રસ્તા પરથી સાફ કરીને તેમની પ્રેમિકા સાથે લગ્નજીવન ગુજારવા માંગતા હતા. એટલા માટે તેઓએ પ્રેમિકાની સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે બીનાબેન અને એટલું બધું દુઃખ લાગે છે કે, તેઓ આ દુઃખના ઊંડા આઘાતમાંથી બહાર નીકળી શકે તેમ નથી..

તેઓ વારંવાર એકનું એક રટણ બોલી રહ્યા છે કે જો તેમને મારી સાથે જીવન જીવવું ન હતું તો મારા બાળકને શા માટે મારી નાખ્યા હશે. કારણ કે આ ઘટનાનું સૌથી વધુ દુખ બાળકોની માતાને થયું છે, ગૌરવભાઈને પોલીસને પણ ખોટી માહિતીમાં ગોળ ગોળ ફેરવવાનું કામ કર્યું હતું, આ તમામ બાબતોની નોંધ લઈને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *