Breaking News

લગ્નના ઉતારાના મકાનમાં વેવાણ સાથે બન્યો એવો બનાવ કે દીકરો લગ્નના ફેરા ફરે એ પહેલા જ જાન લઈને પાછું જવું પડ્યું, હચમચાવતો કિસ્સો..!

લગ્ન પ્રસંગમાં જાન લઈને એક ગામથી બીજે ગામ જવાનો રિવાજ વર્ષો જૂનો ચાલ્યો આવ્યો છે. જો લગ્ન પ્રસંગ શહેરમાં હોય તો ઉતારા જેવી ચીજ વસ્તુઓની સગવડ કરવી પડતી નથી, પરંતુ જો ગામડે હોય તો જાન લઈને આવતા જાનૈયાઓ માટે ઉતારાની વ્યવસ્થા કરવી પડે છે. જ્યાં સુવા બેસવા અને નાહવા તેમજ ખાવા પીવાની દરેક સુવિધાઓ ઉપલબ્ધ હોય છે..

આ ઉતારાના મકાનમાં એક મહિલા સાથે એવો બનાવ બની ગયો છે કે, લગ્નના ફેરા ફેરવાની થોડી જ વાર હતી. એ પહેલા જાન લઈને પરત જવું પડ્યું હતું. આ કિસ્સાએ સૌ કોઈ લોકોને હચમચાવી દીધા છે. આ ઘટના ત્રિકમપુરા ગામની છે. ત્રીકમપુરા ગામમાં રહેતા આલોકભાઈના એકના એક દીકરા પ્રતીકના લગ્ન પસોરા ગામમાં રહેતી દિવ્યા નામની યુવતી સાથે નક્કી કરવામાં આવ્યા હતા..

લગ્નની તારીખ મુજબ પ્રતીકની જાન લઈને સમગ્ર પરિવારજનો કુટુંબના અન્ય સભ્યો તેમજ સગા સંબંધીઓ પસોરા ગામમાં જાન લઈને આવી પહોંચીયા હતા. જ્યાં તેઓને એક મકાનની અંદર ઉતારો પણ આપવામાં આવ્યો હતો, ત્યાં તમામ જાનૈયા ઉતર્યા અને નાહવા સહિત ખાવા પીવાની તમામ સુખ સગવડો પણ પૂરી પાડવામાં આવી હતી..

અને એ ઉતારાના મકાનની અંદર જ પ્રતીકની માતા ગૌરીબેન સાથે એવી ઘટના ઘટી ગઈ છે કે, લગ્ન પ્રસંગ ત્યારે ત્યાં અધૂરો રહ્યો અને જાન લઈને પરત ઘરે આવી જવું પડ્યું હતું. ગૌરીબહેન જ્યારે સવારના સમયે નાહવા માટે બાથરૂમમાં જતા હતા. ત્યારે ઉતારાના મકાનમાં રહેલો એક અજાણ્યો યુવક તેમની પાછળ પાછળ આવી પહોંચ્યો હતો અને પાછળથી તેમને બાથ ભીડી લીધી હતી..

અને તેમની સાથે ખૂબ જ ખરાબ હરકતો પણ કરવા લાગ્યો હતો. જ્યારે ગૌરીબેન ને જાણકારી થઈ કે આ નરાધમ યુવક તેની સાથે બદનામી ભરી હરકતો કરવા ઈચ્છે છે. ત્યારે તેને તરત જ બૂમાબૂમ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમની બૂમો સાંભળીને તેમના પરિવારના અન્ય સભ્યો ત્યાં આવી પહોંચી અને આ યુવકને પકડી પાડ્યો હતો..

આ યુવકને પકડી પાડીને એટલો બધો ઢોર મારવામાં આવ્યો કે, જેની ન પૂછો વાત કારણકે તેણે જાન લઈને આવેલા વેવાણ સાથે ન કરવાના કારનામાં કરી નાખ્યા હતા. જાણકારી મેળવવામાં આવી ત્યારે ખબર પડી કે, આ યુવક અન્ય કોઈ વ્યક્તિ નહીં. પરંતુ દુલ્હન ના સગા કાકાનો દીકરો હતો..

દુલ્હનના સગા કાકાના દીકરાએ વેવાણ ગૌરીબેન ઉપર નજર બગાડીને ન કરવાની કારનામાં આવો કરી બેસ્યો હતો. જેને લઈ આ લગ્ન પ્રસંગ દુઃખની ઘડીમાં ફેરવાઈ ગયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે આ લોકોએ તરત જ દિવ્યાના પિતાને ત્યાં બોલાવ્યા હતા અને જણાવી દીધું કે જે ઘરની અંદર આવા નરાધમ વ્યક્તિઓ રહેતા હોય તે ઘરની દીકરીને અમારા ઘરની અંદર અમે કોઈ કાળે લાવી શકીએ નહીં..

એટલા માટે અમે આ લગ્ન પ્રસંગ અહીં તોડીએ છીએ અને જાન લઈને અમારા ઘરે પરત જઈએ છીએ એમ કહીને તેઓએ સંબંધ તોડી નાખ્યો હતો અને જાન લઈને પાછું જોવું પડ્યું હતું. કોઈ વ્યક્તિની એક અસમજણ ભરી હરકત અન્ય કેટલાય વ્યક્તિઓને ભારે મુશ્કેલીમાં મૂકી શકે છે. ડગલેને પગલે હંમેશા ચેતીને ચાલવું જોઈએ જેથી કરીને અન્ય વ્યક્તિઓને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચે નહીં..

પરંતુ આ યુવકને કારણે આજે એક લગ્ન પ્રસંગ અટક્યો છે. આ ઘટનાને લઇ સૌ કોઈ લોકો દુઃખી છે. તેમજ આલોક ભાઈએ તો તેમની પત્ની સાથે થયેલા કાળા કારનામાને લઈને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી દીધી છે. કારણ કે આ નરાધમ વ્યક્તિને સીધો દોર કરવો ખૂબ જ જરૂરી છે. જો તેને અત્યારે આ યુવકને યોગ્ય સજા આપવામાં નહીં આવે અને સલાહ શિખામણ નહીં આપવામાં આવે તો તે આગળ જતા અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ આવી ખરાબ હરકતો કરી શકે છે. એટલા માટે તેને કડકમાં કડક સજા થવી જરૂરી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *