Breaking News

લફરાવાળી માતાના પ્રેમીને પતાવવા દીકરીએ તેના પ્રેમી સાથે મળીને ઘડી નાખ્યુ મોટું કાવતરું, અને રાત્રે થયું એવું કે લોકો જોતા ને જોતા જ રહી ગયા..!

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં હુમલાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. જેમાં લોકો પોતાના જીવ ગુમાવવા નો વારો આવી ગયો છે. અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં એક યુવક અને યુવતી દ્વારા પોતાની માતાના પ્રેમી પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં સરસપુર વિસ્તારમાં શીતલ તેની બંને પુત્રીઓ તેજસ્વી અને કિંજલ સાથે રહે છે. શીતલ ના પતિ નું ૮ મહિના પહેલા અકસ્માતને કારણે મૃત્યુ થઈ ગયું હતું. આ ઉપરાંત શીતલનો સરસપુર વિસ્તારમાં જ રહેતા વિજય દંતાણી સાથે 7 વર્ષથી  પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો.

શીતલ તેના પતિ ના મૃત્યુ વિજયને ઘણીવાર મળવા તેના ઘરે બોલાવતી હતી. આ બાબતની જાણે શીતલની પુત્રી તેજસ્વીને થતા તેણે આ બાબતનો વિરોધ કર્યો હતો. પરંતુ શીતલ પોતાનો આ પ્રેમ સંબંધ છોડવા માટે તૈયાર ન હતી. જેથી બંને માં-દીકરી વચ્ચે અવારનવાર આ બાબતને લઈને ઝઘડા થતા હતા.

આ ઉપરાંત વીજય દંતાણી અને શીતલ વચ્ચે લગભગ છેલ્લા 7 વર્ષથી આ પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. જેને તેમના ઘરે કોઈ પણ જાણ નહોતી. વિજય દંતાણી ના લગ્ન પ વર્ષ પહેલા થયા હતા. તેમજ તેના બે પુત્રો પણ છે. છતાં પણ તેઓ આ રીતનો પ્રેમ સંબંધ ચલાવી રહ્યા હતા. તેજસ્વીને આ બાબત મંજૂર ન હોવાથી તેણે ઘણીવાર તેનો વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

પરંતુ કોઈ ઉકેલ ન આવતા તેણે પોતાના પ્રેમી કરણ સાથે મળીને વિજય દંતાણી ને મોતને ઘાટ ઉતારી દેવાનું કાવતરું રચ્યું હતું. જ્યારે વિજય દંતાણી શીતલને મળવા માટે તેના ઘરે આવ્યો હતો. ત્યારે તેજસ્વી અને કરણે વિજય ને એકલો જોઈને તેને મારી-મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

આ બાબતની જાણ શીતલ ને થતા તેને તરત જ પોલીસ સ્ટેશનમાં તેજસ્વી અને કરણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. તેમજ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વિજય દંતાણી ના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *