અમુક કામકાજ એટલા બધા હોય છે કે, જેને કરવા ઉપર મજૂરોને પણ જીવને જોખમ રહેતો હોય છે. કૂવો બનાવવો તેમજ તેના ઊંડા કરવા માટે કુવામાં ઉતરવું ખૂબ જ જોખમ ભર્યું કામકાજ છે. છતાં પણ ઘણા બધા લોકો પૈસા કમાઈને તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કામકાજ કરવા માટે રાજી થઈ જતા હોય છે..
અત્યારે સોમાભાઈ નામના એક ખેડૂતે સીતાનગરની સીમા આવેલા પોતાના 10 વિધાના ખેતરમાં રહેલા કુવાઓને ઉંડો કરવા માટે કેટલાક મજૂર અને ત્યાં બોલાવી લીધા હતા. આ મજૂરોએ સોમાભાઈના ખેતરે આવીને કામકાજ કરવાનું પણ શરૂ કરી દીધું હતું, પરંતુ તેમની સાથે એવી ઘટના ઘટી ગઈ છે..
તેઓ નજર સામે જ મોત ભાળી ગયા હતા, આ હચમચાવતા કિસ્સાને લઈને ગામમાં પણ ફફળાટનો માહોલ સર્જાઈ ગયો હતો, હકીકતમાં સોમાભાઈના ખેતરમાં રહેલા કુવાની અંદર પાણી ખૂબ જ છીછરું હતું, એટલા માટે તેઓ આ કુવાને ઊંડો કરાવવા માટે ખોદકામ કરવા લાગ્યા હતા..
તેઓ આ કુવાને ઊંડો ખોદાવીને તેઓ પાણી ઉપર લાવવા માંગતા હોવાને કારણે આ મજૂરો કુવામાં ઉતરીને કામકાજ કરતા હતા. આ મજૂરોએ સૌપ્રથમ તો સીડીના મારફતે અડધો કૂવો ઉતરી ગયા અને ત્યાર પછી તેઓએ શરીરે રસ્સી બાંધીને નીચે ઉતારવાનું શરૂ કર્યું હતું, તેઓ જ્યારે સાવ નીચે પહોંચી ગયા અને પાણીને અડકવા જઈ રહ્યા હતા..
એ વખતે જ તેઓએ જોયું તો તેઓએ જે જગ્યા પર રસી બાંધી હતી, ત્યાંથી રસી ધીમે ધીમે છૂટવા લાગી હતી. આ ઉપરાંત રસીની બાજુમાં રહેલો પથ્થર પણ ધીમે ધીમે સરકીને નીચે ખસતો હોય તેવું લાગતું હતું, કુવાની અંદર ઉતરવું કામકાજ ખૂબ જ મુશ્કેલ હતું. છતાં પણ મજૂરો ત્યાં નીચે ઉતરવા લાગ્યા હતા..
ધીમે-ધીમે આ રસીનો ગાળો છૂટી ગયો અને તેની સાથે રહેલો પથ્થર પણ નીચે આવી પડ્યો હતો, નીચે રહેલા ત્રણ મજૂરો પોતાની નજર સામે ઉપરથી પડતો આ પથ્થરને જોઈ ગયા હતા તેઓ તો મનોમન સમજી ગયા હતા કે, આજે તેમનો ખેલ ખતમ થઈ જવાનો છે. પરંતુ અંત સમયે એવું સુજી ગયું કે, આ ત્રણેય વ્યક્તિનો જીવ બચી ગયો હતો..
આ ત્રણેય વ્યક્તિની દોરી છૂટી જવાને કારણે નીચે ઘસી જવા પામ્યા હતા, તેઓ પાણીમાં ઊંડે પડી ગયા અને ઉપરથી પડેલો પથ્થર પણ પાણીમાં પડી જવાને કારણે તેઓના જીવ બચી ગયા હતા, આ ઘટનાને સોમાભાઈના પણ મોતિયા મરી ગયા તેઓને પણ બે ઘડી લાગ્યું કે અંદર રહેલા ત્રણ મજૂરો ઉપર આ મહાકાય પથ્થર પડવા જઈ પામ્યો છે અને આ પથ્થર તેમને માથામાં વાગી જવાને કારણે..
તેમનું મૃત્યુ પણ થઈ જશે પરંતુ સદનશીપ યાત્રાની મજૂરોના જીવ બચી ગયા હતા પરંતુ તેમની ચીખો ફાટી ગઈ હતી, તેઓ તરત જ મદદ માગીને કુવામાંથી બહાર નીકળવા માંગતા હતા, કારણ કે તેઓએ બાંધેલી દોરી છૂટી ગઈ હતી, એટલા માટે ત્યાં હાજર રહેલા અન્ય વ્યક્તિઓએ સીડી મારફતે ત્રણેય વ્યક્તિઓને કુવામાંથી હેમખેમ બહાર કાઢ્યા હતા..
આ મજૂરોએ જણાવ્યું કે, તેઓ ઘણા વર્ષોથી કુવો ઊંડો કરવાનું કામકાજ કરી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી ક્યારે પણ તેમની સાથે આ ઘટના ઘટી નથી. પરંતુ આ વખતે તેમની માથે મોતનો ખતરો મનાઈ રહ્યો હોય તેવી રીતે આ પથ્થર ઉપરથી નીચે પડ્યો હતો, પરંતુ તેમના પૂર્વજોએ કરેલા સારા કામકાજ ના પુણ્યો તેમને આજે આડા આવ્યા અને તેમનો જીવ બચી ગયો છે..
આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામ્યો હતો. આ અગાઉ પણ આમાં ઘણા બધા હોશ ઉડાવી દેતા કિસ્સાઓ સામે આવી ચૂક્યા હતા, જેમાંથી કેટલાક કિસ્સાઓમાં આવા સાહસ ભર્યા કામકાજ કરતી વખતે કોઈ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જતું હોય તેવી ઘટના બની હતી પરંતુ આ ઘટનાની અંદર નસીબ આ ત્રણેય વ્યક્તિઓના જીવ બચી ગયા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]