Breaking News

‘કોઈ કામ કરવું નથી ખૂબ આળસુ બની ગયો છે’ કહીને માતા દીકરાને ખીજાઈ, ખોટું લાગી જતાં દીકરાએ જામફળના ઝાડ પર થોડી જ વારમાં કર્યું એવું કે..!!

બાળકો આજના સમયમાં કોઈપણ વાત સમજવા તૈયાર નથી હોતા તેઓ પોતાના કોઈ કામને કારણે હંમેશા જીદ કરી રહ્યા હોય છે અને માતા પિતાનું ન માનીને માતા પિતાને દુઃખ પહોંચાડી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના સેડવા માજરે દુલી ખેડા ગામમાં રહેતા પરિવારના દીકરા સાથે બની હતી.

પરિવારમાં માતા-પિતા અને તેમના ચાર બાળકો રહે છે. જેમાં સૌથી મોટો દીકરો સચિન હતો. સચિનની ઉંમર 16 વર્ષની હતી. સચિનના પિતાનું નામ વિનોદ યાદવ છે. અને તેમની માતાનું નામ રમીલાબેન છે. સચિનને બે નાના ભાઈ અને એક બહેન છે. જેમાં એકનું નામ બરકું અને છોટુ છે. અને બહેનનું નામ રમા છે.

સચિન આનંદ ઇન્ટર કોલેજમાં ધોરણ 11 માં અભ્યાસ કરતો હતો. સચિનના પિતા વિનોદભાઈ ફતેપુરના ચૌદગરામાં એક કારખાનામાં મજૂર તરીકે કામ કરે છે. તેના કારણે સચિન તેમની માતાના દરેક કામ કરીને અભ્યાસ કરતો હતો. એક દિવસ સચિનને તેની માતા રમીલાબેનએ પશુઓને ચારો નાખવાનું કહ્યું હતું.

ઘરે પશુ રાખતા હોવાને કારણે તેણે પશુને ચારો નાખીને પાણી પાવા કહ્યું હતું. પરંતુ સચિનને આ કામ કરવું ન હતું. જેના કારણે તેણે માતાને કામની ના પાડી દીધી. રમીલાબેન સચિન પર ગુસ્સે થઈને સચિનને ઠપકો આપ્યો અને કહ્યું, ‘કોઈ કામ કરવું નથી ખૂબ આળસુ બની ગયો છે’ તેમ કહીને માતાએ સચિનને ઘણું બધું કહ્યું હતું.

સચિનને માતાની વાતનું ખોટું લાગી જતા તે પોતાના ઘરેથી બહાર નીકળી ગયો હતો. સવારના સમયે તે ઘરની બહાર નીકળી ગયો અને ગામમાં કોઈપણ લોકોની અવરજવર ન હતી. ઘરની બહાર જામફળનું ઝાડ હતું. જેના કારણે તે જામફળના ઝાડ નીચે ઉભો રહીને રડવા લાગ્યો હતો. અચાનક જ સચિનને મનમાં ખોટું લાગી ગયું હતું.

જેના કારણે તેણે પોતાની સાથે એવી ઘટના કરી નાખી કે ત્યાંથી ગામના લોકો પસાર થયા ત્યારે તેમણે જામફળના ઝાડ પર એવું જોયું કે લોકો બુમાબુમ કરવા લાગ્યા હતા. તરત જ સચિનની માતાને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. માતા દોડતી દોડતી ઘરની બહાર આવી હતી. ત્યારે તેમણે જોયું તો તે જોઈને ત્યાંને ત્યાં બેહોશ થઈને ઢળી પડી હતી.

સચિનના પિતાને તરત જ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. સચિનના પિતા વિનોદભાઈ તરત જ પોતાના ઘરે પહોંચ્યા હતા અને તેમણે જોયું તો જામફળના ઝાડ પર તેમનો દીકરો લટકી રહ્યો હતો. સચિને લટકીને આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. ત્યારબાદ તરત જ પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પોલીસ ઘટના સ્થળે પહોંચીને સચિનના મૃતદેહને જામફળના ઝાડ પરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ આગળની પૂછપરછ કરી રહી હતી. સચિને પોતાની માતાની નાની વાતને મગજ પર લઈને પોતાનો જીવ ટૂંકાવી દીધો હતો. આજકાલ બાળકોને કોઈ પણ વાત કહેવામાં આવે તો તેઓ ખૂબ જ મગજ ઉપર લઈને આવી ગંભીર ઘટનાઓ પોતાની સાથે કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *