જે વ્યક્તિ દીકરીનું પાલનપોષણ કરીને તેને લાડ પ્રેમથી ઉછેર કરી શકે તેવા જ વ્યક્તિને ભગવાન દીકરીનો જન્મ આપતા હોય છે, ઘણા બધા દંપતિઓ અને દીકરી ખૂબ જ વ્હાલી હોય છે. પરંતુ ભગવાન તેમને સંતાનમાં દીકરાઓ આપે છે, છતાં પણ કોઈ દંપતી દીકરીને ખૂબ જ સારી રીતે સાચવતા હોય છે..
આ લેખ એવો મામલો સામે આવ્યો છે, જેને જાણ્યા બાદ લોકો ડોળા ફાડી ગયા હતા. આ ઘટનાને લઈને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે, આ બનાવ રંગદર્શન કોલોનીનો છે. આ કોલોનીની અંદર મોટી શેરીમાં નીતિન નામના એક મોટા વેપારી તેના પરિવાર સાથે વસવાટ કરે છે..
પરિવારમાં તેમની પત્ની કામિનીબેન તેમજ તેના બંને દીકરા વૈભવ અને વિશાલનો સમાવેશ થાય છે, વૈભવની ઉંમર સાત વર્ષની છે. જ્યારે વિશાલની ઉંમર ચાર વર્ષની છે, કામિનીબેનને ઘણી ઈચ્છા હતી કે, ભગવાન તેમના ઘરે દીકરીનો જન્મ આપે અને તેઓ દીકરીને પાલનપોષણ કરીને મોટી કરે પરંતુ ભગવાને દીકરીને જન્મ આપવાને બદલે વિશાલને જન્મ આપ્યો હતો..
જે આજે ચાર વર્ષનો થઈ ગયો છે, કામિનીબેનની ઈચ્છાને પગલે તેઓએ તેમના જ પરિવારના ધનસુખભાઈની મોટી દીકરીને પોતાને ખોળે બેસાડવાનું નક્કી કર્યું હતું. ખોળે બેસાડવાની એક પ્રથા ઘણા વર્ષોથી ચાલી આવે છે. જેમાં મોટાભાગે દીકરાઓને ખોળે બેસાડવામાં આવે છે, પરંતુ કામિનીબેનને સંતાનમાં દીકરીનો ખૂબ જ શોખ હોવાને કારણે ધનસુખભાઈને કુલ ચાર દીકરીઓ હતી..
તેમાંથી સૌથી મોટી દીકરીને કામિની બેને પોતાના ખોળે બેસાડીને હવે તેને પાલનપોષણ કરીને મોટી કરશે તેની તમામ જવાબદારીઓ માથે ઉપાડી લીધી હતી, પરિવારના દરેક સભ્યોની મંજૂરી લઈને આ કાર્યક્રમ ચલાવવામાં આવતો હતો. ધનસુખભાઈની મોટી દીકરી દિપિકા પણ કામિનીબેન ને માતા તરીકે અપનાવી લીધી હતી..
અને કામિનીબેનના ઘરે જ તેના બંને ભાઈઓ વિશાલ અને વૈભવની સાથે હસતી ખેલતી જિંદગી જીવવા લાગી હતી. બિચારી આ દીકરીને એવી તો શી ખબર કે, તેની માથે ખૂબ જ મોટી આફત ત્રાટકવા જઈ રહી હતી. કામિની બહેન તેની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા, તે પોતાના સગા દીકરા કરતાં પણ તેમને ખોળે બેસાડેલી આ દીકરીની સારી સાચવણી કરતા હતા..
પરંતુ કામિનીબેન ના પતિ નીતિનભાઈ પહેલેથી જ આ દીકરી પ્રતિ અણગમો વ્યક્ત કરતા હતા, એક વખત સાંજના સમયે પોતાની રૂમની અંદર દીપીકા સૂઈ રહી હતી. ત્યારે સાંજના સમયે મોડેથી ઘરે આવેલા નીતિનભાઈએ આ દીકરીને શીતલી જોઈને પોતાના મનમાં નિયત બગાડી નાખી હતી અને અંધારાની અંદર જ એવું કારનામું કરી નાખ્યું હતું કે સવારે ખૂબ જ મોટો હોબાળો મચી જવા પામ્યો હતો..
નીતિનભાઈ જ્યારે મોડેથી તેમના ઘરે પ્રવેશ કર્યો ત્યારે દીપિકા તેના રૂમ ની અંદર સુઈ રહી હતી અને તેને સુતેલી જોઈને નીતિનભાઈ નિયત બગાડીને તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરવાનું શરૂ કરી દીધી હતું, જ્યારે બિચારી આ દીકરીને ભનક લાગી કે તેના પિતા નીતિનભાઈ તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરી રહ્યા છે..
ત્યારે તેને વિરોધ કરવાની પણ કોશિશ કરી અને બુમા બૂમ પણ મચાવી દીધી હતી. પરંતુ નીતિને તેને ધારદાર સાધન બતાવીને કહ્યું કે, જો તું અવાજ કરીશ અથવા તો કોઈ વ્યક્તિને કહીશ તો હું તને જાનથી મારી નાખીશ એટલા માટે બિચારી આ દીકરી ચૂપચાપ તમામ ઘટનાને સહન કરતી રહી અને સવારમાં જાગીને તેણે તેની માતા કામિનીબેનને આ બાબત વિશે જણાવ્યું હતું..
કામિનીબેન તો આ વાત સાંભળીને ખૂબ જ દુઃખી થયા હતા, તેઓ ઊંડા વિચારમાં મુકાઈ ગયા કે, આખરે નીતિન એવું તો શું થયું હશે કે, બિચારી દીકરી સાથે તેણે આવી કાળી કરતુંતો કરી નાખી છે. આ ઘટનાની જાણકારી દીપિકાના સગા પિતા ધનસુખભાઈને થઈ ત્યારે ધનસુખભાઈ પણ સાંભળતો ત્યાં આવી પહોંચી અને નીતિનને ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું..
તેના કાકા બાપાનો દીકરો થતો હતો, છતાં પણ તેણે આ દીકરી સાથે આવી ઘટના કરી નાખી હતી. જેના લઈને સૌ કોઈ લોકો રોષે ભરાયા હતા. નીતિની સામે અત્યારે ફરિયાદ નોંધાવવામાં આવી છે, અને તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ ચાલી રહી છે. આવા બનાવો ખૂબ જ શરમજનક સાબિત થતા હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]