Breaking News

ખેતરમાં કામ કરતી ભાગિયાના દીકરીને નરાધમે પીંખી નાખી, સહન ન થતા દીકરીએ કપાસમાં છાંટવાની દવા પીઈ લેતા મચી ગયો ચકચાર..!

દીકરીના માન સન્માન અને સુરક્ષાના મોટા મોટા ઢંઢેરા જ પીટવામાં આવતા હોઈ એવું લાગી રહ્યું છે. કારણ કે આજકાલ એવા ઘણા બનાવો સામે આવે છે કે જેમાં નાની ઉંમરની દીકરીઓ કે સગીરાઓની સાથે સાથે પરણિત મહિલાઓ સાથે પણ શારીરિક અડપલા, .દુ.ષ્ક.ર્મ. અને અત્યાચાર જેવી ઘટનાઓ બનાવ લાગી છે.

આ ઉપરાંત આવી ઘટનાઓમાં ઘટાડો થવાને બદલે દિન પ્રતિ દિન વધારો નોંધાઈ રહ્યો છે. આવી ઘટનાઓને રોકવી હોઈ તો નરાધમોને કડકમાં કડક સજા આપવી જરૂરી છે. જો તેને કડક સજા કરીને ભય બેસે તેવો દાખલો ઉભો કરવામાં આવે તો અન્ય નરાધમો પણ સીધી પાટીએ ચાલતા થઈ જાય..

અત્યારે એક વધુ .દુ.ષ્ક.ર્મ.નો બનાવ સામે આવ્યો છે, જેમાં નરાધમની કાળી કરતૂતોને કારણે આજે એક દીકરીનો જીવ પણ જતો રહ્યો છે. બિચારા એ દીકરીના માં-બાપ ઉપર શું વીતી હશે જ્યારે નરાધમના કારણે તેમની દીકરીનો જીવ ચાલ્યો ગયો છે. આ દુખની ઘડી કોઇપણ માટે સહન કરવી સેહલી નથી.

આ બનાવ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના એક ગામમાંથી સામે આવી છે. સુરેન્દ્રનગર જિલાના પાટડી તાલુકાના એક ગામડામાંથી અંદાજે બે મહિના પહેલા જ એક પરિવાર ધ્રાંગધ્રા તાલુકાના એક ખેતરમાં ખેત મજૂરી કરવા માટે આવી પહોચ્યો હતો. તેઓ ખેતરમાં ભાગિયા તરીકે મજુરી કરીને જીવન ગુજારતા હતા.

એક વાર પરિવારની 18 વર્ષની સગીર દીકરી ઉપર એક નરાધમ નજર બગાડી બેઠો અને તેને ઘસડી જઈને તેના પર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું. જ્યારે આ ઘટનાની જાણીકારી પરિવારને થઈ ત્યારે તેઓના હોશ ઉડી ગયા હતા, તેઓ ખુબ જ રોષે ભરાયા પરતું હવે તેઓ કશું કરી શકે તેમ ન હતા.

તેઓ પોલીસને ફરિયાદ નોંધાવા માટે જાય એ પહેલા જ તેમની 18 વર્ષની દીકરીએ અપમાનની બીકથી કપાસમાં છાંટવાની દવા પીઈને આપઘાત કરી લીધો હતો. બિચારીને મોતને ઘાટ ઉતારનાર નરાધમ યુવક સામે સૌ કોઈ લોકો ગુસ્સે ભરાયા છે, પરતું હજુ સુધી તે પોલીસની પકડથી દુર હોવાની ઘટના સામે આવી છે.

બિચારો પરિવાર નજીવી મજુરી કરીને જીવન ગુજારતો હતો તે જ પરિવારમાં અજવાળું આવવાને બદલે દીકરીના મોતને કારણે અચનાક જ અંધારું થઈ ગયું છે. દીકરીના માતા-પિતા અને ભાઈ સહીત અન્ય સ્નેહીજનોની હાલત ખુબ જ ખરાબ છે. તેઓ હજુ પણ આ દુખની ઘડીને સહન કરી શક્યા નથી.

પોલીસને ઘટનાની જાણ મળતા જ તેઓ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને 18 વર્ષની દીકરીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ પણ ચોક્કર થઈ જશે અને ત્યારબાદ આગામી કાર્યવાહીઓને તેજ બનાવવામાં આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *