રાત્રે ભગવાનનું નામ લઈને સુતા હોય એને ખબર પડતાની સાથે જ આપણી સાથે કઈ ઘટના બની જાય તેનું નક્કી હોતું નથી, જે લોકો ખૂબ જ ઓચિંતી આકસ્મિક ઘટનાનો ભોગ બની ગયેલા હોય તેવો હંમેશા કહેતા રહે છે કે, ખૂબ જ મોજ મજા અને આનંદથી જીવન જીવી લેવું જોઈએ. કારણકે આવતીકાલે મોત આવીને ઊભું રહ્યું હશે છતાં પણ આપણને ખબર હોય નહીં..
અને ઓચિંતા જ ઘણા બધા વ્યક્તિના મૃત્યુ પણ થઈ જતા હોય છે. એટલા માટે ડગલેને પગલે મોજથી જીવન જીવવું જોઈએ, અત્યારે બોરાડા પાસે ગોપાલભાઈ માળી નામના ઘરડા દાદા એક મકાનમાં રહે છે. દાદી ચંદ્રાબેન પણ આ દાદાને ઘડપણની અંદર સાથ સહકાર આપી રહ્યા છે. તેઓ એક મકાનના નીચેના માળે રહે છે..
અને ત્યાં જ છેલ્લા ઘણા વર્ષોથી જીવન ગુજારે છે. તેમના બધા જ દીકરા દીકરીઓ વિદેશમાં રહેતા હોવાથી બીચારા ગરીબ દાદા-દાદી અહીં એકલા રહેવા મજબૂર બન્યા હતા. અને ઘડપણમાં તેમનો સાથ સહકાર આપવા અન્ય કોઈ વ્યક્તિ હોતું નથી. રાતના સમયે તેઓ ખાટલો ઢાળીને ત્યાં સૂઈ ગયા હતા..
પરંતુ અડધી રાત્રે તેમની સાથે એવી ઘટના બની જવા પામી છે કે, સવાર સુધી તેમને રડવાનો વારો આવી ગયો હતો. જ્યારે તેઓ સવારમાં જાગે ત્યારે તેમના ઘરનો તમામ વેર વિખેર હતો. તેઓ દોડીને આવ્યા તેમના આસપાસમાં રહેતા પડોશી હંમેશા દાદા દાદીની મદદરૂપ બનતા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું થયું છે.?
ત્યારે તેમણે જણાવ્યું કે, તેમના ઘરની અંદર ખૂબ જ મોટી ચોરી થઈ છે. જેમાં બે સોનાની માળા, બે કિલો ચાંદી, ચાંદીના કડિયા, બે જોડી પાયલ, સહીત ઘણી બધી ચીજ વસ્તુઓની ચોરી થઈ છે. જો તેમની ઘરની અંદર ખુશી આવ્યા હશે અને તેમની તિજોરી પાસેનું તાળું તોડીને તમામ સામાન અહીથી લૂંટીને અહીંથી ભાગી ગયા હશે..
આ ઉપરાંત દાદાની મોટરસાયકલ પણ ચોરી થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ મોટરસાયકલ ગોટીયાના ઢીગારીયા રસ્તા ઉપર થી મળી આવી છે. દાદાના ઘરે થયેલી આ છોકરી ની જાણકારી તેમને નજીકના પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચાડી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને..
ઘડપણની અંદર જીવન જીવતા દાદાની મદદ કરવા માટે તેઓએ તપાસ ચલાવવાની પણ શરૂ કરી દીધી હતી. તેમના આસપાસના પડોશીઓનો કહેવું છે કે, તેઓ જે ગલીની અંદર રહે છે. તેના પાછળની ગલીમાં કેટલાક બદમાશ લોકો પણ રહે છે. અને આ વ્યક્તિએ જ ચોરી કરી હોય તેવું લાગી રહ્યું છે..
શંકાસ્પદ વ્યક્તિઓના આધારે પોલીસે ઘણા બધા લોકોના નિવેદન નોંધ્યા છે. સમગ્ર જીવન દરમિયાન સાચવેલી બધી ચીજ વસ્તુઓને ચોરી થઈ જવાને કારણે આ દાદા-દાદી દીકરી ખૂબ જ ઊંડા દુઃખની અંદર ચાલી ગયા હતા. પરંતુ તેમના પડોશી એ તેમને સહકાર આપ્યો છે એટલા માટે તેઓ હિંમત કરીને ન્યાય મેળવવા માટે લડી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]