Breaking News

કેસર કેરી ખાઈ રહેલી મહિલા સાથે થયું એવું કે આંખોના ડોળા અધ્ધર ચડી ગયા, 2 સેકન્ડમાં જ મોત થતા બધાના કાળજા ધમધમી ગયા..!

ક્યારે કઈ ઘટના બની જાય તેનું નક્કી હોતું નથી, આપણે રોજબરોજ હસી મજાક કરીને જીવન જીવીએ છીએ. પરંતુ ક્યારે આપણી સાથે દુઃખદ ઘટના બનવાના યોગ સર્જાઈ જાય તેની જાણકારી આપણને ન હોવાને કારણે ઓચિંતા જ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી જતો હોય છે..

અત્યારે 53  વર્ષના રત્નાબેન નામની મહિલા સાથે એક અતિશય હચમચાવી દેતી ઘટના બની ગઈ છે. આ ઘટનાએ સૌ કોઈ લોકોમાં દોડધામ મચાવી દીધી હતી. આ બનાવ કાકેરોજા ગામનો છે. આ ગામની અંદર રત્નાબેન નામની મહિલા તેમના પરિવારજનોની સાથે રહે છે. રત્નાબેનનો ઘરકામ કરીને જીવન ગુજારે છે..

તેઓ બપોરના સમયે તેમના ગામમાં બનાવેલા બંગલામાં રસોડામાં બેસીને કેરી ખાતા હતા. એ વખતે અચાનક જ તેમની સાથે એવી ઘટના બની ગઈ કે, મહિલાના ડોળા અધ્ધર ચડી ગયા અને માત્ર બે સેકન્ડમાં જ કાળભર્યું મૃત્યુ તેમનો જીવ ખેંચી ગયું હતું.  રત્નાબેન બપોરના સમયે ઘરે કેરી ખાઈ રહ્યા હતા..

ત્યારે તેમના હાથમાંથી અચાનક જ કેરીની ડિશ નીચે પડી ગઈ અને આ અવાજ સાંભળીને ઘરમાં કામકાજ કરતી તેમની દીકરાની વહુ પણ ત્યાં આવી પહોંચી અને શું થયું છે, તે જાણવા લાગી હતી. તેણે જોયું કે, રત્નાબેન ઉપરથી નીચે પડી ગયા અને તેમના શરીરમાં ધ્રુજારી આવા લાગી હતી..

ધીમે-ધીમે તેમનું શરીર ઠંડુ પડી ગયું અને તેમની હાલત ખૂબ જ ગંભીર થવા લાગી હતી, તાત્કાલિક ધોરણે આસપાસના પડોશીઓને બોલાવી અને કહ્યું કે મુળુદાદાની તબિયત બગડી ગઈ છે. અને તે કેરી ખાતા ખાતા નીચે ઢળી પડ્યા છે, તાત્કાલિક તેમની હોસ્પિટલે લઈ જવા પડશે તેમના પડોશીની કારમાં બેસાડીને રત્નાબેનને હોસ્પિટલે લઈ જવામાં આવતા હતા..

ત્યારે રસ્તામાં જ તેઓએ આંખી મીંચી દીધી હતી અને તેમનો શ્વાસ પણ રૂંધાઇ ગયો હતો, જ્યારે હોસ્પિટલે પહોંચ્યા ત્યારે ડોક્ટરે તપાસ કરતી વખતે જણાવ્યું કે, રત્નાબેનનું મૃત્યુ થઈ ગયું છે. અને તેમનું આ મૃત્યુ હૃદય રોગના હુમલાને કારણે થયું છે. તેઓને એવી તો શી ખબર કે તેઓ જ્યારે કેરી ખાઈ રહ્યા હતા..

ત્યારે જ તેમનું મૃત્યુ થઈ જશે, પરિવારના સભ્યો તો રત્નાબેનને મૃત હાલતમાં જોઈને મોઢેથી ચીખો ફાડી બેઠા હતા. સમગ્ર ગામમાં મોતનો માતમ છવાઈ ગયો હતો. સૌ કોઈ લોકો આ દુખદ ઘડીમાં સહભાગી બનવા માટે રત્નાબેનના ઘર પાસે આવી પહોંચ્યા હતા. દિન પ્રતિદિન આવી હચમચાવી દેતી ઘટનાઓ ખૂબ જ વધવા લાગી છે..

જેમની નજર સામે જ રત્નાબેન મૃત્યુ પામ્યા છે અને તે આ દુઃખને સહન કરી શકયા નહીં, પરિવારના સભ્યોમાં રોક્કળ મચી ગઈ અને રડી રડીને સૌ કોઈ લોકો બેહાલ થઈ ગયા હતા. રત્નાબેનનો એકનો એક દીકરો એ સમયે બહારગામ હોવાથી તેમને પણ ઘરે પહોંચવામાં વાર લાગી ગઈ હતી. તે ઘરે આવી પહોંચ્યો ત્યારે તો રત્નાબેનનું મૃત્યુ થઈ ગયું હતું..

અગાઉ પણ હૃદય રોગના હમલા હોવાને કારણે ખૂબ જ ચોંકાવી દેતી ઘટનાઓમાં રહસ્યમય રીતે મૃત્યુના કેસ પાછળના સમયમાં સામે આવી ચૂક્યા છે. જેમાં વધુ એક કિસ્સો જોડાઈ જતા સમગ્ર ગામ અત્યારે હિબકે ચડ્યું હતું અને બધાએ અશ્રુભીની આંખે રત્નાબેનને અંતિમ વિદાય આપી હતી..

થોડા સમય પહેલા જ વિશ્વ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એક રીપોર્ટ જાહેર કર્યો હતો જેમાં તેઓએ જણાવ્યું છે કે આવનારા સમય માં હદય રોગનો હમલો જુવાન ઉંમરના યુવક યુવતીઓ માથે મોટું સંકટ બનીને સાબિત થશે કારણ કે અત્યારે નાની ઉંમરમાં પણ લોકોને હદય રોગના હમલાઓ આવી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *