દરેક માતા-પિતા હંમેશા ઇચ્છતા હોય છે કે, તેમના દીકરા અને દીકરી તેમના કહ્યા માં રહે અને તેમની સલાહ શિખામણ ઉપર ધ્યાન રાખી આવનારું જીવન ખૂબ જ રાજી ખુશી અને સુખમય રીતે જીવે, પરંતુ કેટલાક દીકરાને દીકરીઓ જુવાન ઉંમરની અંદર પ્રવેશ કરતાની સાથે જ અમુક એવા નિર્ણયો કરી લેતા હોય છે જેનાથી તેમના માતા-પિતાની ઈજ્જત આબરૂના કાંકરા થઈ જતા હોય છે..
ઘણા બધા યુવક યુવતી તેમના મા-બાપનું નામ સમાજ કુટુંબ તેમજ સમગ્ર દેશમાં પણ રોશન કરે છે. જ્યારે કેટલાક લોકો તેમના મા બાપનું નામ દુબાડી રહ્યા છે. અત્યારે એક કરોડપતિ શેઠની દીકરીએ એવું કારનામુ કરી નાખ્યું છે કે, જેનાથી કરોડપતિ શેઠની ઈજ્જતના કાંકરા થઈ ગયા હતા. આ મામલો સાથળિયા વિસ્તારમાં આવેલા કૃષ્ણરાજ બંગલોનો છે..
આ બંગલામાં ચંદ્રકાંતભાઈ નામના એ ખૂબ જ મોટા કાપડના વેપારી રહે છે, તેમની 22 વર્ષની યુવાન જો દીકરી કરિશ્મા કોલેજનો અભ્યાસ કરી રહી છે. એક દિવસ કરિશ્મા એવડું મોટું અને અવળું પગલું ભરી લીધું હતું કે, જેનાથી કરોડપતિ શેઠ ચંદ્રકાંતભાઈ ખૂબ જ હચમજચી ઉઠ્યા હતા..
અને તેમણે અંતે એવો નિર્ણય બનાવ્યો છે કે, જેને સાંભળીને સમાજના લોકો તેમના વખાણ કરવા લાગ્યા છે. ચંદ્રકાંતભાઈ તેમની ફેક્ટરીમાં કામકાજ કરતા વિનોદ નામના કારીગરને અવારનવાર તેમના ઘરે કામકાજ માટે મોકલતા હતા. વિનોદ દિવસમાં ઓછામાં ઓછો ત્રણથી ચાર વખત ચંદ્રકાંતભાઈના ઘરે અવર-જવર કરતો હતો..
અને એ સમયે ચંદ્રકાંતભાઈની એકની એક જુવાન જોધ દીકરી કરિશ્મા ઉપરથી નજર નાખી બેઠો હતો, અને તેની મોબાઇલમાં મેસેજ કરીને તેની સાથે વાતચીત કરવાનું શરૂ કરી દીધું હતું. ધીમે-ધીમે આમનો આગળ વધતો ગયો અને આ બંને વ્યક્તિ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા..
કરોડપતિ શેઠની એકની એક દીકરી કરિશ્મા એક પણ વાર વિચાર કર્યો નહીં કે, તેના પિતાનું માન-સન્માન સમાજમાં ખૂબ જ વધારે છે. તેમજ તેના પિતાએ તેના માટે ખૂબ જ વૈભવશાળી છોકરાઓ જોઈ રાખ્યા છે, તેણે આ બધી બાબતોનો સહેજ પણ વિચાર કર્યા વગર તે આ કારીગરના પ્રેમમાં પડી ગઈ અને તેની સાથે જ લગ્ન કરીને જીવન જીવવાના વચનો પણ તેને આપી દીધા હતા..
તેને વિચાર્યું કે તેનો આ પ્રેમ સંબંધ તેના ઘરે મંજુર થશે નહીં એટલા માટે તે તેના પિતાની ફેક્ટરીમાં કામકાજ કરતા વિનોદ નામના કારીગર સાથે ઘર મૂકીને ભાગી ગઈ હતી અને ત્યાં તેની સાથે લગ્ન કરીને જીવન જીવવાનું નક્કી કરી નાખ્યું હતું, જ્યારે કરોડપતિ શેઠ ચંદ્રકાંતભાઈને ખબર પડી કે, તેમની દીકરીએ કાળું કારનામુ કરી નાખ્યું છે..
ત્યારે તેઓ હચમચી ઉઠ્યા હતા અને શું કરવું તેવો વિચારવા લાગ્યા ચંદ્રકાંતભાઈ અને તેમની પત્ની પ્રેમીલાબેન બંનેએ તેમની એકની એક દીકરી કરિશ્માને ફોન કરીને જણાવી દીધું કે, તે અમારી ઈચ્છા તને આબરૂ લૂંટવામાં કશું બાકી મૂક્યું નથી. અને તારા દરેક સપનાને પૂરા કરવા માટે દિવસ રાત મહેનત કરીએ છીએ..
પરંતુ તે સમાજની અંદર અમારી ઈજ્જત સાવ હલકી કરી નાખી છે અને હવે આ મોટી ભૂલની માફી તને ક્યારેય પણ મળશે નહીં તેવો હવે ભૂલી ગયા છે કે, કરિશ્મા તેમની દીકરી છે. અને ક્યારે હવે તેની સામે પણ નહીં જોવે. ચંદ્રકાંતભાઈ તેની દીકરીને કહ્યું કે, તેની પાસે માત્ર 20 કલાકનો સમય છે..
જો તે વીસ કલાકની અંદર અંદર તેના ઘરે પરત આવી નહીં અને તેના મા બાપનું કીધેલું સમજશે નહીં તો ચંદ્રકાંતભાઈ ક્યારે પણ તેમની દીકરીની સામે આખી જિંદગી પર નહીં જોવે, જ્યારે સમાજના લોકોને ખબર પડી કે ચંદ્રકાંત ભાઈએ પરિવારના નિયમોને સાચવવા માટે તેમની જે દીકરીને ખૂબ જ મોટો પડકાર આપી દીધો છે..
ત્યારે સૌ કોઈ લોકો તેમના વખાણ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જે વ્યક્તિ મા-બાપનો વિચાર કર્યા વગર પોતાના સ્વાર્થ માટે આવડું મોટું પગલું ભરી લેતા હોય એ તેમની સાથે આવું જ વર્તન થવું જોઈએ. તો આ ઘટનાથી ઘણા બધા લોકો વિરુદ્ધ જઈને ચંદ્રકાંતભાઈના નિર્ણયને નકારી કાઢી રહ્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]