ઘરના ભરોસો સવાર પડતાની સાથે જ પોતાને નોકરી કે કામ ધંધો જોવા માટે નીકળી પડતા હોય છે, જ્યારે ઘરમાં રહીને ઘરકામ સાથે જોડાયેલી મહિલાઓ ઘરની સામ-સફાઈથી માંડીને રસોઈ શહીતના કામકાજ કરવામાં લાગી પડે છે, કચરા પોતા વાસણમાં ધોવા તેમજ કપડાં ધોવા અને કપડાને સુકવવા સહિતની ચીજ વસ્તુઓમાં ઘણું બધું સમય લાગી જતો હોય છે..
લગભગ બપોર સુધીનો સમય દરેક મહિલાઓને ઘરકામની અંદર જ ચાલ્યો જતો હોય છે, એવામાં સવાર સવારમાં એક મહિલા સાથે એવી ઘટના બની કે તેમના મોઢામાંથી ચીખો ફાટી ગઈ હતી. આ ઉપરાંત પડોશીના પણ કાળજા ધમધમી ઊઠ્યા હતા, આ બનાવો શિવમ કૃપા કોલોની માંથી સામે આવ્યો છે..
આ કોલોનીની અંદર મકાન નંબર 23માં મનોજભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે, પરિવારમાં તેમની પત્ની અંજલીબેન તેમની 11 વર્ષની દીકરી ક્રિષા અને આઠ વર્ષના દીકરા કુંજનો સમાવેશ થાય છે, સવારના સમયે મનોજભાઈ પોતાના કામ ધંધે જવા માટે નીકળી ગયા હતા..
અને ત્યારબાદ અંજલિ બેન પોતાના ઘરની અંદર કપડાં ધોવાની કામકાજમાં લાગી ગયા ત્યારબાદ તેઓ એક કચરા પોતાનું કામકાજ હાથમાં લીધો અને પછી વાસણ સાફ સફાઈ કરી તેઓ પોતાના ઘરની અંદર કપડાં સૂકવવા માટેનો ઘોડો રાખતા હતા, ઘોડાની અંદર તેઓ કપડાં સૂકવી દેતા હતા..
તેઓ જ્યારે આ ઘોડાને લેવા માટે સ્ટોર રૂમની અંદર ગયા ત્યારે ઘોડાની પાછળથી તેમને એવી ચીજ વસ્તુ દેખાણી કે, જેને જોઈને અંજલીબેનના મોઢામાંથી ચીખો ફાટી ગઈ હતી. અને તેઓ સાંભળતા દોડતા ઘરમાંથી તેના દીકરાને દીકરીને પણ બહાર કાઢી મૂક્યા અને પડોશીને પણ મદદ લેવા માટે આવી પહોંચ્યા હતા..
તેઓ તાબડતોબ દોડતા તેના પડોશમાં રહેતા હસમુખભાઈના ઘર પાસે આવી પહોંચી અને તેમને કહેવા લાગ્યા કે, તેઓ જ્યારે સ્ટોર રૂમની અંદર કપડાં સુકવવા માટેનું ઘોડો લેવા માટે ગયા ત્યારે ઘોડા અને અડકતાની સાથે જ પાછળથી એક મહાકાય વિશાળ અને ખૂબ જ ડરામણો સાપ દેખાઈ આવ્યો હતો..
આ સાપ ફૂંફાડો મારી રહ્યો હતો, પરંતુ અંજલીબેને અંદાજો આવી જવાને કારણે તેઓ તરત જ સ્ટોર રૂમમાંથી બહાર નીકળી ગયા હતા, તેઓએ અત્યારે સ્ટોર રૂમનો દરવાજો બંધ કરી દીધો છે અને ઘરની અંદર રહેલો કેટલોક મોટો સામાન પણ બહાર કાઢી મુક્યો હતો. જેથી કરીને આ સાપની વ્યવસ્થિત રીતે પકડી શકાય અને કોઈ ખુલ્લી જગ્યામાં છોડી મૂકવામાં આવે..
તેમના ઘરના શોરૂમની અંદર આ સાપ કેવી રીતે પ્રવેશ કર્યો હશે, તે વિશે તેઓ વિચારવા લાગ્યા હતા. તેઓએ તરત જ મનોજભાઈ ને પણ ફોન કરીને જાણકારી આપી કે તેમના ઘરની અંદર સ્ટોર રૂમમાંથી એક વિશાળ સાફ મળી આવ્યો છે, આ સાપ જોવામાં ખૂબ જ ડરામણો અને ભયાનક લાગતો હતો..
મનોજભાઈ પણ પોતાના ઘરે આવી પહોંચ્યા તેઓએ વન વિભાગના રેસ્ક્યુની ટીમને જાણકારી આપી કે, તેમના ઘરે સાપ આવ્યો છે, વન વિભાગના ટીમના અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને સાપ પકડનાર વ્યક્તિએ મનોજભાઈના ઘરના સ્ટોર રૂમમાં અંદર પ્રવેશીને આ સાપને સફળ પૂર્વક પકડી લીધો હતો..
અને ત્યારબાદ તેને જંગલ જાડી વિસ્તારમાં છોડી મૂકવામાં આવશે, તેવું જણાવ્યું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે અંજલિ બેન તેના પાડોશીમાં રહેતા લોકો પાસે મદદ લેવા માટે પહોંચ્યા ત્યારે પડોશીના પણ કાળજા ધમધમી ઉઠ્યા હતા. તેઓએ પણ અંજલીબેનના ઘરની અંદર પગ મૂકવાની હિંમત કરી નહીં કારણ કે, સાપ એક એવી વસ્તુ છે..
જેનાથી સૌ કોઈ લોકોને ખૂબ જ ડર લાગે છે, સાપનો ડંખ એટલો બધો વિચિત્ર અને ઝેરી હોય છે કે, ડંખ મારતા અને ગણતરી કોઈ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જતું હોય છે. મનોજભાઈના શોરૂમના પાછળના ભાગે એક ખડકી આવેલી છે, આ ખડકીની નીચેના ભાગે કેટલીક જગ્યા છે..
નક્કી આ જગ્યા માંથી આ સાથે પ્રવેશ કરી લીધો હશે અને સ્ટોર રૂમની અંદર છુપાઈને બેઠો હતો, અંજલિ બેનનું ધ્યાન સદનસીબે આ સાપ ઉપર પડવાને કારણે તેમનો જીવ બચી ગયો છે, તેવો જ્યારે કપડાં સૂકવવાનો ઘોડો લેવા માટે સ્ટોર રૂમની અંદર ગયા ત્યારે આ ઘોડાને અડકતા જ સાપ પણ હલચલન અનુભવવા લાગ્યો..
અને તે અંજલિ બેનને ડંખ મારવા માટે આગળ આવી જ રહ્યો હતો, તેવામાં તો અંજલી બહેન ઘરની બહાર નીકળી ગયા એટલા માટે તેઓને કશું થયું નથી, જે વ્યક્તિ પોતાના ઘરની કોઈ બારી બારણા ખુલ્લા મુકીને સુઈ જતા હોય છે, તેવા લોકોને પણ પોતાના ઘરમાં ઘણી બધી વાર જીવજંતુઓનો સામનો કરવો પડે છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]