પરિવારની લાગણીના લીરે લીરા ઉડાડી દે તેવા પ્રકારની એક ઘટના અત્યારે સામે આવી ચુકી છે. આ ઘટના જાણીને તમારું પણ મગજ ચકરાવે ચડી જશે અને તમે પણ કહેવા લાગશો કે આ લોકો ન કરે એટલા લખણ ઓછા છે.. આ મામલો એટલો બધો ગંભીર સાબિત થયો છે કે જેમાં જીવને પણ જોખમ રહેલું છે.
આ ઘટના આ ઘટના પુરણપુર ગામની છે. અહીં રુદ્રપુરના ટ્રાન્ઝિટ કેમ્પ પાસે રેહતી મહિલા થોડા સમય માટે પોતાને ગામડે રહેવા માટે ગઈ હતી. ત્યાં ગામડે રહેતા તેના ભત્રીજા સાથે તે ખુબ જ મજાક મસ્તી કરતી. ધીમે ધીમે આ મહિલાએ તેના ભત્રીજાને એટલો બધો નજીક લાવી દીધો હતો કે બંને એકબીજાને મનોમન પ્રેમ કરી બેઠા હતા.
કાકી-ભત્રીજાના આ પ્રેમ પ્રકરણની ઘટના પરિવારના કોઇપણ સભ્યને ખબર ન હતી એટલા માટે આ મામલો આગળ ચાલતો જ ગયો, જયારે પરિવારના સભ્યો બહારગામ જતા ત્યારે કાકી-ભત્રીજો બન્ને કોઈ બહાનાબાજી કરીને તેમની સાથે જવાનું ટાળતા હતા અને ઘરે એકલા રહીને ખુબ જ ખરાબ કામો પણ કરવા લાગ્યા હતા.
તેઓ વારંવાર એકાંતની પળો વિતાવવા લાગ્યા હતા. કાકીએ એક પણ વાર તેના પતિ અને પરિવારનો વિચાર ન કર્યો અને મન મૂકીને તેના ભત્રીજા સાથે જીવન જીવવા લાગી હતી તો બીજી બાજુ ઉંમર મોટો થતો ભત્રીજો પોતાની અણસમજુ બુદ્ધીને કારણે કશું સમજી શક્યો નહી અને આ ઉંમરમાં જ તે પણ તેની કાકીને પ્રેમ કરવા લાગ્યો હતો.
આ મામલો દરેક પરિવાર માટે ખુબ જ ચોંકાવનારો સાબિત થવાનો છે કારણે આ પ્રેમ સબંધમાં ખુબ જ મોટો વળાંક આવ્યો હતો. કાકીના પતિનું આજથી થોડા વર્ષો પહેલા એઈડસના રોગને કારણે મોત થયું હતું. આ ઉપરાંત કાકીને પણ એઇડસની બીમારી હતી, આ બીમારી હોવા છતાં પણ તે તેના ભત્રીજા સાથે રંગરેલીયા મનાવતી હતી.
જુવાનજોધ ભત્રીજો આ તમામ બાબતોથી અજાણ હતો કારણ કે તેને ક્યારેય આ બધી બાબતોનો અંદાજો ન હતો. આ કાકીએ તેના ભત્રીજાની જિંદગીનો વિચાર કર્યા વગર જ તેની સાથે રંગીન પળો વિતાવી હતી જે આજે ખુબ જ ભારે પાડવા જઈ રહી છે. જયારે આ ભત્રીજાને કોઈ વ્યક્તિ તરફથી જાણકારી મળી કે જો એઇડસ વાળા વ્યક્તિ સાથે સ.બંધ બનાવવાથી જીવને જોખમ રહે છે..
અને પોતાને પણ બીમારી આવી શકે છે. તેણે જ્યારે આ વાતો સાંભળી અને ત્યારબાદ આ ભત્રીજાને જ્યારે જાણકારી મળી કે તેની કાકીને પણ એઇડસની જ બીમારી છે ત્યારે તેના હોશ ઉડી ગયા હતા. આ મામલો વિચારવામાં પણ આવી શકે તેવો નથી. કેટલાક વાંચક મિત્રોના મનમાં સવાલ થતો હશે કે આ એકદમ વાહિયાત અને ખોટી બાબતો હશે..
પરતું અમે તમને જણાવી દઈએ કે આ મામલો બિલકુલ સત્ય છે, આ મામલો કોઈ પણ વ્યક્તિને સાચો માનવામાં હચમચાહટ ઉદ્ભવશે પણ આ ઘટનાએ સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા હતા. આ ભત્રીજાએ હિમ્મત કરીને આ ઘટનાની જાણકારી તેના માં-બાપને પણ કરી હતી. એક બાજુ તેમની આબરૂના ધજાગરા થઈ રહ્યા હતા..
તો બીજી બાજુ આ બીમારીનો ડર ઉદભવતી હતો.. આવા સમયે શું કરવું અને શું ન કરવું તેવી બાબતો પર ચર્ચા વિચારણા શરુ કરી દેવામાં આવી હતી. યુવકના માં-બાપે યુવકની કાકી સામે ફરિયાદ પણ નોંધાવી હતી કે તેના કારણે જ આજે તેમના દીકરાનું ભવિષ્ય ખુબ જ સાહસીક બની ગયું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]