Breaking News

કચરું વાળતી કામવાળીને જોઈને શેઠ ભાન ભૂલ્યો, કરી બેસ્યો એવી હરકતો કે ઘર-પરિવાર તૂટી ગયો, ઈજ્જતના કટકા થઈ ગયા..!

અત્યારે તો હવે ડગલેને પગલે આપણે આપણી સાથે કોઈ ખોટું કામ ન થાય એ બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે, કારણ કે આપણે જે જગ્યાએ કામકાજ કરીએ છીએ તેમજ જ્યાં આપણા વેપાર તેમજ સંબંધો ચાલી રહ્યા હોય ત્યાં પણ આપણે કોઈ વ્યક્તિ ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂકી શકતા નથી..

ઝડપથી આગળ વધતી જતી આ દુનિયાની અંદર રોજબરોજ અતિશય ગુનાખોરીના કિસ્સાઓ સામે આવતા હોય છે, અત્યારે હનીપાર્ક વિસ્તાર પાસે રહેતા એક ખૂબ જ મોટા હોલસેલના વેપારીના ઘરે કામકાજ કરવા માટે સુમિતા નામની મહિલા છેલ્લા ઘણા વર્ષોથી જતી હતી..

સુમિતા સવારના સમયે આ કરોડપતિ શેઠના ઘરે જઈને તેના ઘરે કચરા પોતા વાસણ સાફ કરવાનું કામકાજ તેમજ કરોડપતિ શેઠના પૌત્રોને તૈયાર કરીને શાળાએ મૂકવા જવાનું કામકાજ પણ પોતે જ કરતી હતી, એક દિવસ તેજ સવારમાં ખૂબ જ મોડી આવી હતી અને કામ કરતા કરતા તેને બપોરનો સમય થઈ ગયો હતો..

એ વખતે ઘરે કોઈ પણ વ્યક્તિ હાજર હતું નહીં, માત્ર ઘરના માલિક વિષ્ણુ પ્રસાદ ભાઈ હાજર હતા વિષ્ણુભાઈ તેમના ઘરની અંદર કચરો વાળતી કામવાળી મહિલા સુમિતાને જોઈને ખૂબ જ દાનત બગાડી બેઠા હતા અને આ દ્રશ્ય જોઈને તે કરોડપતિ શેઠ ભાન ભૂલી ગયો અને એવી હરકતો કરવા લાગ્યો હતો કે આ ઘટના વિશે જ્યારે સૌ કોઈ લોકોને ખબર પડી ત્યારે તેમના જ ઘર પરિવારના સભ્યો તેમને છોડીને જતા રહ્યા હતા..

આ ઉપરાંત સમાજમાં પણ વિષ્ણુભાઈની ઈજ્જતના કટકા થઈ ગયા હતા, હકીકતમાં જ્યારે સુમિતા કચરો વાળી રહી હતી. ત્યારે વિષ્ણુભાઈ તેને જણાવ્યું કે, તારે જોઈએ તેટલા પૈસા હું આપીશ પરંતુ તારે મારી તમામ માંગણી પૂરી કરવી પડશે. અને ચાલ તારે મારી સાથે સૂવું પણ પડશે..

બસ આ શબ્દો સાંભળતાની સાથે સુમિતાએ આ કરોડપતિ શેઠને કહી દીધું હતું કે, હું તમારે ત્યાં નોકરી જરૂર કરું છું. પરંતુ હું અમુક પૈસાની ભૂખ માટે ક્યારે પણ પોતાની ઈજ્જત વેચવા માટે તૈયાર નહીં થવું એમ કહીને સુમિતા ત્યાંથી નીકળી ગઈ હતી. આ ઘટનાને લઈને તે છેલ્લા ત્રણ ચાર દિવસથી ખૂબ જ દુઃખી હતી..

વિષ્ણુભાઈ ની પત્નીએ સુમિતાને ફોન કરીને જણાવ્યું હતું કે, તારે ઘરે કામકાજ કરવા માટે આવવાનું જ છે. એટલા માટે સુનીતા ફરી એકવાર આ કરોડપતિ શેઠના ઘરે કામકાજ કરવા માટે ચાલી ગઈ હતી. પરંતુ એ દિવસે પણ ઘરે કોઈ વ્યક્તિ હાજર હતું નહીં, એવામાં વિષ્ણુભાઈએ સુમિતા સાથે ખૂબ જ ખરાબ દાનતો કરવાની પણ શરૂ કરી દીધી..

અને પાછળથી તેને બાથ ભીડીને તેની સાથે ન કરવાના કારનામાં ફરવા લાગ્યા હતા, સુમિતા આ કરોડપતિ શેઠની જાળમાંથી મુક્ત થઈને તાબડતો પોતાના ઘરે પહોંચી ગઈ અને આ ઘટના વિશે તેના પતિને પણ જાણકારી આપી દીધી હતી. તરત જ સુમિતા તેના પતિને સાથે લઈને પોલીસ સ્ટેશનને પણ ગઈ અને ત્યાં આ શેઠ સામે ફરિયાદ નોંધાવી દીધી હતી..

આ ઘટનાના સમગ્ર પુરાવો વિષ્ણુભાઈની સામે રજૂ કર્યા હતા, પોલીસે તરત જ આ વ્યક્તિની ધરપકડ કરી હતી. આ ઘટના વિશે જ્યારે કોલોનીના અન્ય મકાનોમાં રહેતા લોકો અને આ વાતની ખબર પડી ત્યારે તેમના પણ હોશ છૂટી ગયા તેવો વિચારતા હતા કે, વિષ્ણુભાઈ ખૂબ જ મોટા વેપારી છે..

અને તેઓ હંમેશા દરેક વ્યક્તિને માન સન્માન આપે છે, પરંતુ અંદરખાને તેઓ એવા કારનામાં ચલાવતા હતા કે, જેના વિશે જાણીને સૌ કોઈ લોકોને આખે અંધારા આવી ગયા હતા. ઉપરાંત તેમનું વેપાર ધંધો પણ આકારના મને લઈને ઠપ થવા પામ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *