જ્યારે પણ કોઈ પરિવારમાં મરણ થઈ ગયું હોય ત્યારે પરિવારના દરેક સભ્યોની આંખમાં આંસુ દેખાઈ આવે છે, જ્યારે મોતનો માતમ છવાઈ ગયું હોય તેમજ માહોલ પણ ગમગીની ભરયો થઈ જતો હોય છે, આવી ઘટના જ્યારે બની હોય ત્યારે દુઃખની ઘડીને સહન કરવી દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે..
હાલ એક પરિવારમાં જુવાનજોધ મહિલાનું મૃત્યુ થઈ ગયું હતું અને તેના મૃત્યુ બાદ એવી ઘટના ઘટી ચૂકી છે કે, ભલભલા લોકોના કાળજા ફાટી ગયા હતા. આ ઘટના વીતાજીપુર ગામમાં રહેતી 24 વર્ષની ચંદ્રિકા નામની મહિલા સાથે બન્યો છે, ચંદ્રિકાના લગ્ન થયા તેના માત્ર એક જ વર્ષ હતું..
ચંદ્રિકા અને તેનો પતિ ઘર બેઠા જ ગૃહ ઉદ્યોગ ચલાવીને કામકાજ કરતા હતા, ચંદ્રિકા જ્યાંરથી લગ્ન કરીને તેના સાસરે આવી હતી, ત્યારથી જ તે ખૂબ જ મોટી બીમારી ની અંદર સપડાઈ ચૂકી હતી. તે ઘણી બધી દવાઓ પણ દેતી હતી અને અમુક વખત તો તેને શ્વાસ લેવામાં આટલી બધી તકલીફ પડી જતી કે, તેને તાત્કાલિક સારવાર લેવા માટે હોસ્પિટલે દોડતું થવું પડતું હતું..
એક દિવસ સવારના સમયે ચંદ્રિકા ઊઠી નહી, એટલા માટે તેની સાસુએ તેને ઉઠાડવાની કોશિશ કરી હતી, પરંતુ ચંદ્રિકા શરીરમાંથી જીવ ચાલ્યો ગયો હોય એવી રીતે તેને આંખો મીચી દીધી હતી, પરિવારએ તેના પડોશમાં રહેતા એક ડોક્ટરને પણ બોલાવ્યો અને આ ડોક્ટરે પણ જણાવ્યું કે, ચંદ્રિકા શ્વાસ બંધ થઈ ગયો છે..
અને તેનું મૃત્યુ થઈ ગયું છે, અચાનક જ કમકમાટી ભર્યા મૃત્યુના સમાચાર સાંભળતા ચંદ્રિકાના સાસુ સસરાની સાથે સાથે ચંદ્રિકાનો પતિ પણ રડી રડીને બેહાલ થઈ ગયા હતા, કારણકે તેમની નજર સામે ચંદ્રકાનો એવી રીતે મૃત્યુ થઈ ગયું કે જેના વિશે તેવું એ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય..
પરિવાર એડી રડીને બેહાલ થઈ ગયો અને અંતે અંતિમવિધિની તૈયારીઓ પણ શરૂ કરવા લાગ્યો હતો અને એ વખતે એવી ઘટના બની ચૂકી કે, અંતિમ વિધિની અંદર હાજરી આપવા માટે આવેલા ગામના લોકોની સાથે સાથે પરિવાર તેમજ કુટુંબીક સભ્યો પણ જોતા ને જોતા જ રહી ગયા હતા..
જે લોકોએ આ દ્રશ્ય પોતાની નજર સામે જોઈ લીધું છે, તેમના તો ટાંટીયા ધ્રુજી ગયા હતા, જ્યારે અંતિમવિધિ ની તૈયારીઓ શરૂ કરવામાં આવી અને ચંદ્રિકાની લાશને મુખાગની દેવા માટે પરિવારનો કોઈ સભ્ય આગળ વધતો હતો એ વખતે એવું દ્રશ્ય સર્જાયું કે, ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો..
જ્યારે મુખગ્ની દેવા માટે તેના પરિવારનો કોઈ સભ્ય આગળ વધવા લાગ્યો ત્યારે અચાનક જ ચંદ્રિકાની લાશ હલબલવા લાગી હતી, અને બે મિનિટની અંદર જ ઊભી થઈને ચાલવા લાગતા લોકોના કાળજા ફાટી ગયા હતા, ત્યાં ઉભેલા લોકો તો વિચારવા લાગ્યા કે આ બાબત કેવી રીતે શક્ય બની હશે..
શરૂઆતમાં તો કોઈ વ્યક્તિનું મગજ કામ કર્યું નહીં કારણ કે, પરિવારે વહુના મૃત્યુને લઈને રડતો હતો, એ જ વહુ અંતિમ સંસ્કાર વખતે ઊભી થઈને ચાલવા લાગતા પરિવારજનોનું મગજ જામ થઈ જવા પામ્યો હતો. દરેક લોકોએ શાંત મને વિચારવાની કોશિશ કરી કે, આખરે આ કેવી રીતે બન્યું હશે..
પરંતુ અંતે તેઓએ મોટા ડોક્ટરની સલાહ લઈને તેમને અહીં બોલાવ્યા હતા, આ મોટા ડોક્ટરે તપાસ કરી ત્યારે જ ખબર પડી કે ચંદ્રકાનો શ્વાસ અમુક સમય માટે અટકી જતો હતો. પરંતુ આસપાસ ફરી પાછો જેવી તથા હોવાને કારણે તેના શરીરમાં જીવ આવી ગયો છે, જ્યારે ચંદ્રિકાના પડોશમાં રહેતા ડોક્ટરે તેની તપાસ કરી હતી..
ત્યારે તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો, એટલા માટે ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધી હતી, પરંતુ ચંદ્રિકાને સારવારની જરૂર હતી, પરિવારજનોએ પણ સારવાર વિશે યાદ અપાવ્યું નહીં અને ડોક્ટરે પણ સારવાર લેવાનું જણાવ્યું નહીં આ તો સદનસીબે ચંદ્રિકાનો જીવ પરત આવી ગયો હતો..
આ ગંભીર બીમારીને લઈને હવે ચંદ્રિકાને મોટી હોસ્પિટલમાં દાખલ થઈને તે હાલ સારવાર લઈ રહી છે, આ ઘટનાને લઈને ગામના લોકોમાં સર્જાઈ ગયો હતો. આ દ્રશ્યને જે લોકો નજરે જોઈ ગયા હતા, તે લોકો તો ભૂત પ્રેતની વાતો પણ કરવા લાગ્યા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]