Breaking News

જાત્રાએ ગયેલા ડોસા-ડોશી ઘરે પરત આવતા જ થયું એવું કે, દીકરાના છુટાછેડા થઈ ગયા, માથાભારે વહુની કરતૂતો જાણીને માથું દુખવા લાગશે..!

ક્યારે કઈ ઘટના બની જાય તેનું નક્કી હોતું નથી ડગલેને પગલે પરિવારની સાથે રહીને જીવન જીવવામાં આવે તો લગ્નજીવન સુખમય રીતે પસાર થઈ જાય છે, પરંતુ દરેક વાતોમાં પોતાનું જ ધારેલું થવું જોઈએ જો એવી માન્યતા મનમાં રાખવામાં આવે તો એક ને એક દિવસ જરૂર લડાઈ ઝઘડા શરૂ થઈ જતા હોય છે..

અત્યારના સમયમાં ઘરડા મા-બાપને રાખવા ઘણા બધા લોકોને ગમતા હોતા નથી, આ એક કડવું સત્ય છે. જે દરેક લોકો ઘોળીને પીઈ રહ્યા છે, હકીકતમાં જે માતા-પિતાએ આપણને જન્મ આપ્યો હોય અને આપણને કરીને મોટા કર્યા હોય અને તે બાપને જ ઘડપણમાં સારી રીતે સાચવવાને બદલે તેમના દીકરા તેમજ તેમના દીકરાની વહુ નાની નાની બાબતોથી કંટાળી જઈને તેમને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મુકતા હોય છે..

અત્યારે એક ઘરડા ડોસા ડોસી સાથે એવી જ એક ઘટના બની જવા પામી છે, જેને લઇ તેમના દીકરાના છૂટાછેડા પણ થઈ ગયા છે. આ બનાવ ખુબ જ હચમચાવી દેતો સાબિત થઈ ગયો છે, આ ઘટના બદરિયા પાસેના લક્ષ્મીનારાયણ વિસ્તારની છે, આ વિસ્તારમાં ધર્મરાજભાઈ અને તેમની પત્ની બસંતીબેન તેમના એકના એક દીકરાની સાથે રહે છે..

તેમનો દીકરો અજય એક ખાનગી કંપનીમાં ખૂબ જ સારી નોકરી કરે છે, જ્યારે તેના લગ્ન થયા તેના બે વર્ષ વીતી ચૂક્યા છે. તેની પત્નીનું નામ આશા હોવાનું સામે આવ્યું છે. અજયની પત્ની આશાની તેના ઘરના સાસુ સસરાને રાખવા ગમતા હતા નહીં, એટલા માટે તેમની સાથે લડાઈ ઝઘડો કરવા બેસી જતી હતી..

બીચારા સાસુ-સસરા પણ તેના દીકરાની વહુથી ખુબ જ કંટાળી ગયા હતા, પરંતુ તેના દીકરાનો સબંધ તૂટી જશે તેવો તેમને ડર હતો, એટલા માટે તેઓએ ક્યારેય પણ પોતાનું મોઢું ખુલ્યું નહીં અને ચૂપચાપ બધી હેરાનગતિ સહન કરતા રહ્યા, થોડા સમય પહેલા આ ડોસા ડોસી જાત્રા કરવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ પરત આવ્યા ત્યારે એવી ઘટના બની ગઈ કે, તેના દીકરાનું છુટાછેડા થઈ ગયા હતા..

જ્યારે તેના જણાવ્યું કે, જો જાત્રાએથી આવ્યા બાદ તમારા માતા-પિતા આપણી સાથે રહેશે તો મને બિલકુલ ફાવશે નહીં અને હું તમને છુટાછેડા આપીને જતી રહીશ, ત્યારે અજયે જણાવ્યું કે, મારા પિતા મારી સાથે જ રહેશે ત્યારે આ ઘરની અંદર રહેવું હોય તો તું રહી શકે છે. અને જવું હોય તો તું જોઈ શકે છે..

પરંતુ હું તમારા માતા-પિતાને ક્યારેય પણ મારાથી જુદા કરીશ નહીં, માથાભારે મગજની વહુની કરતુતો થી અજય પણ ખૂબ જ કંટાળી ગયો હતો, જાત્રાએથી જ્યારે તેના ઘરડા મા બાપ પરત આવ્યા ત્યારે આ સહાય તેના પતિને જણાવી દીધું કે, હવે તે છૂટાછેડા લેવા માંગે છે. અને ફરી ક્યારે આ ઘરની અંદર નહીં આવે તેવું જણાવી દીધું હતું..

ઘરડા માતા પિતાની સેવા કરવા માટે અજય હર હમેશ હાજર રહેતો હતો, પરંતુ તેની પત્નીને આ બધી બાબતો બિલકુલ ગમતી હતી. એટલા માટે તેને છુટાછેડા લઈ લીધા અને તેના રહેવા માટે ચાલી ગઈ હતી, સમાજમાં રોજબરોજ આવી ઘણી બધી ઘટનાઓ સામે આવતી હોય છે, જેનાથી ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *