અત્યારે રોજબરોજ કોઈને કોઈ પરિવારમાં માઠા સમાચાર સામે આવે છે. જ્યારે પરિવારજનો માટે આ દુઃખદ સમાચારને સહન કરવા ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. પરિવારમાં એક રોક્કળ સર્જાઈ જતો હોય છે. તેમ સ્નેહીજનો અને સગા સંબંધીઓમાં પણ ભારે દુઃખની લાગણી છવાઈ જાય છે..
અત્યારે રાજસ્થાનના ભરતપુર પાસે આવેલા એક પહાડી વિસ્તારમાં વધુ એક હચમચાવી દેતી ઘટના બની ચૂકી છે. અહીં 65 વર્ષનો રૂજદાર નામનો એક વ્યક્તિ તેના પરિવાર સાથે રહેતો હતો અને ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં ખેતી કામ કરી જીવન ગુજારતો હતો..
તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સાલપુર ગામમાં રહીને જ જીવન ગુજારતા હતા. તેમની જમીન પહાડીના જંગલ વિસ્તારમાં આવેલી છે. જ્યાં રાતના સમયે પાકને પાણી વાવવા માટે તેઓ ગયા હતા. પરંતુ સવાર સુધી તેઓ પરતમાં આવતા પરિવારજનો એ વિચાર્યું કે, તેઓ ત્યાં ને ત્યાં જ પાકને પાણી આપીને સૂઈ ગયા હશે..
પરંતુ દિવસ દરમિયાન પણ ઘણો સમય વીતી ગયો છતાં પણ તેઓ ઘરે પ્રયત્ન આવતા અંતે પરિવારજનો પહાડી પાસેના જંગલ વિસ્તારમાં આવેલા તેમના ખેતરમાં ગયા હતા. ત્યાં જઈને તેઓએ રોજગાર નામના વ્યક્તિની શોધ કોણે શરૂ કરી હતી. તેમની ઉંમર 65 વર્ષની હોવાથી તેઓ બરાબર ચાલી શકતા નથી..
છતાં પણ તેઓ દરરોજ પોતાના ખેતરે જાય છે. તેમના દીકરા અને દીકરીઓ તેમને શોધતા-શોધતા તેમના ખેતર સુધી આવી પહોંચ્યા પરંતુ ક્યાંય પણ રોજગાર નામના વડીલ વ્યક્તિનો હતો પતો ન મળતા તે તેઓએ તેમની વાડી પાસે આવેલા જંગલની અંદર શરૂ કરી હતી. જ્યાં થોડે દૂર ચાલતાની સાથે જ આ વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યો હતો..
અને મૃતદેહના ચહેરા ઉપર ખૂબ જ ઊંડા નિશાનો પણ દેખાઈ આવ્યા હતા. બસ આ જોતાની સાથે જ તેઓએ તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપી હતી કે, પરિવારના મોભી રૂજદાર નામના વ્યક્તિને કોઈ વ્યક્તિએ મોતને ઘાટ ઉતારીને અહીં તેની લાશને ફેંકી દીધી છે. પોલીસનો કાપલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો..
ઉપરાંત પરિવારના અન્ય સભ્યો પણ અહીં આવી પહોંચ્યા હતા. તેમની વાડીએ રાત્રિના સમયે વીજળી આવતી હોવાથી તેઓ રાત્રિના સમયે પાણી પાવા માટે જવું પડે છે. તેઓ ઘણી બધી વાર આ વાડી ઉપર જતા હતા પરંતુ અત્યારે તેમની સાથે ખૂબ જ ઘટના બની ગઈ છે. જેને લઇ પરિવારજનો અત્યારે ખૂબ જ ઊંડા દુઃખમાં ચાલ્યા ગયા છે..
તેમજ તેમને માથાકૂટવાનો વારો આવી ગયો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ તેણે આ લાશને લાશઘરની અંદર રાખવા માટે મોકલી આપી છે. અત્યાર સુધી તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત મૃતકના પરિવારજનોએ પોલીસને કોઈ પણ પ્રકારની ફરિયાદ પણ નોંધાવી નથી માત્ર ખાલી જાણકારી આપી છે.
આ ઘટના બન્યા બાદ સમગ્ર ગામ વિસ્તારમાં ભારે સુનકર મચી ગયો છે અને રાત્રિના સમયે વ્યક્તિ પોતાના કારણે બહાર નીકળવામાં પણ ડર અનુભવી રહ્યા છે. પરંતુ આ મૃત્યુનો બનાવ તેવોની સાથે કેવી રીતે બન્યો તેની જાણકારી હજુ સુધી મળી નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]