આપણી આસપાસ વસતા લોકો માં શ્રદ્ધા રૂપી તત્વનું ખુબ મોટા પ્રમાણ માં વિસ્તરણ થયેલું જોવા મળતું હોય છે જેમાં મુખ્યત્વે દરેક વ્યક્ત્નીઓ શ્રદ્ધા જુદી જુદી છે જેમાં માનવી સાથે જોડાયેલી શ્રદ્ધા અને આસ્થા માટે કેટલાક લોકો માનતા જેવા વિવિધ શબ્દો થકી ઉચ્ચારણ પણ કરતા હોય છે જેની પાછળ લોકો નું ખુબ ઊંડું મહત્વ રહેલ છે.
માનતા શબ્દ ને વિશેષ રીતે જાણવામાં આવે તો કોઈ સંકટ નિવારણ કરવા અથવા કોઈ પણ ઈચ્છા ને પૂરી કરવાને કોઈ દેવી દેવતા ને કે પણ અર્પણ કરવાનો નિયમ કે વ્રત; બાધા; આખડી; પણ; પ્રતિજ્ઞા; નિયમ; નીમ. મહાત્મા ગાંધીજી એ લખું છે કેઃ માનતા શબ્દ માનવાનો રિવાજ ઘણો જ પુરાતન છે. તેમાં શ્રદ્ધાનું તત્ત્વ રહેલું છે, એ ભલે મહત્વ ગણાતું હોય, પણ આ રિવાજ ઉત્તેજન ને આપવા લાયક નથી
આજ ના યુગ માં એવું માનવામાં આવે છે કે અહીં આવેલા એક વર્ષ પછી તેમના ઘરે પારણું બંધાય છે. તેથી તેઓ ને ખુબ જ આનંદ થાય છે.જયારે આવું થાય ત્યારે તેઓ ત્યાં આવી ને વડ ના વૃક્ષ પાસે પારણું બાંધવું છે. જો તેમની માનતા એક જ વાર માં પૂરી ન થાય ત્યારે તેમને માટીના ઘોડા પર ચઢાવવાનું વચન આપવું પડે છે.ત્યાર બાદ તેઓ ની માનતા પુરી થાય છે.
ગામ માં આવેલું એક વડનું ઝાડ પથરિયા બ્લોકના બોતરાઈ ગામમાં છે. ગામ ના પૂજારીએ પટેલના જણાવ્યા મુજબ, લગભગ 14 વર્ષ પહેલાં તેઓ ગામ માં આવી ને લોકો ને કયું કે અહીંયા એ ગટર વહેતી હતી. તે ગટરના નાળાના કિનારે પાસે એક પથ્થર મૂકવામાં આવ્યો હતો. તે પથ્થરને લય ને કેવલારી ગામની એક વ્યક્તિ લઈ ગઈ હતી.
તે પથ્થરને લય જાય છે ત્યારે તેઓ ને સમાચાર મળીયા હતા કે તેઓ કેવલારી ગામ માં ગયા હતા, તે ત્યાં પોંહચીયા ત્યાં પથ્થર ઊડીને આવ્યો અને હાથમાં ચોંટી ગયો હતો. આ પછી તેઓ પથ્થર સાથે એ જગ્યાએ પાછા ફર્યા અને ત્યારથી લોકો અહીં માનતા માગવા લાગ્યા હતા.અનેક પરિવારોની ઈચ્છાઓ પૂર્ણ થઈ ગય હતી.
પૂજારી પટેલે જણાવ્યું હતું કે શરૂઆતમાં લોકોએ રોગને દૂર કરવા માટે બાધાઓ રાખી હતી, જે પૂરી પણ થઈ હતી. એ પછી લોકો અહીં બાળકો માટે આવતા ગયા અને માનતા પૂર્ણ થવા લાગી. જ્યારે બાળક પ્રથમ વખત જન્મે છે ત્યારે વડના ઝાડ પર પારણું બાંધવું પડે છે. જો માનતા પૂર્ણ ન થાય તો માટીના ઘોડા બાંધવાનું વચન આપવું પડે છે. એક વર્ષ પછી નિઃસંતાન દંપતીના ઘરે પણ બાળક જન્મે જ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]