Breaking News

જાળમાં ફસાયેલી એક માછલીએ બદલી નાંખી માછીમારની 7 પેઢીની કિસ્મત, રાતોરાત બન્યો અબજોપતિ.. વાંચો..!

દુનિયામાં ઘણા લોકો ઓન્ચીતા જ પૈસાવાળા બની જતા હોઈ છે. તમને જણાવી દઈએ કે આ દુનિયામાં પૈસાવાળા બનવા માટે ખુબ મહેનત કરવી પડે છે અને સમયબો ભોગ આપવો પડે છે પરતું ટુકા સમયમાં જ પૈસાદાર બનવા માટે ચમત્કાર અને કુદરતનો સાથ હોવો જરૂરી છે. આ બધી બાબતો બધા સાથે બનતી નથી કારણ કે દરેક વ્યક્તિના નસીબ સારા હોતા નથી…

આ બધી વસ્તુઓમાં વ્યક્તિના નસીબ જોર કરે છે. દુનિયાભરમાં એવી ઘટનાઓ બનતી રહે છે જે સાંભળીને અચરજ પામી જવાય છે. ઓરિસ્સાથી એવી જ એક એવીજ અજીબ વાત બહાર આવી છે. જ્યાં એક ઘાટ પર માછીમારી કરતી વખતે આ માછીમારને એવી માછલીઓનો જથ્થો હાથ લાગ્યો જેના કારણે તેની કિસ્મત ખૂલી ગઈ હતી.

મોટા ભાગે કેટલીય માછલીને પકડીને તેણે વેચો ત્યારે તમને માંડ માંડ પૈસા મળે છે. પરતું આ કિસ્સામાં કઈક અલગ જ બન્યું હતું.  ઓરિસ્સાના એક ઘાટ પર માછીમાર ને માછલી પકડી વખતે એક માછીમારની જાળમાં ૧૨૧ “તેલિયા ભોલા” નામની માછલી ફસાઈ હતી. આ માછલી ભાગ્યે જ જોવા મળે છે. તેમજ આ માછલી આસાનીથી કોઈની જાળમાં આવતી પણ નથી. તેથી આ માછલીની ડીમાંડ ખુબ ઉંચી બોલાઈ છે…

જાણીને અચરજ પામશો કે આ માછલીઓની કિંમત 1 અબજ 20 કરોડ રૂપિયામાં બોલી કરવામા આવી છે. માછીમારને આ વિશિષ્ટ માછલીનું આખું જુંડ મળી આવ્યું હતું. દરેક માછલીનું વજન ૧૮ કિલોગ્રામ કે એનાથી પણ વધારે હતું. માછીમારોનું કહેવું છે કે આ માછલીની કિંમત એક કિલોગ્રામના 80 હજાર રૂપિયા જેટલી હોય છે.

આવી માછલીનો જથ્થો પામતા માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો હતો. ગત વર્ષે પણ અમુક માછીમારોના હાથમાં તેલિયા ભોલા માછલીનો જથ્થો લાગ્યો હતો. જોકે તેની સંખ્યા તે વખતે માત્ર 30 જેટલી જ હતી. જેની કિંમત 1 કરોડ રૂપિયા હતી. પરંતુ આ વર્ષે જે માછલીઓનો જથ્થો આ માછીમારોના હાથમાં લાગ્યો છે.

તેમણે બધા રેકોર્ડ તોડી નાંખ્યા છે,તેથી જેમના હાથમાં આ માછલીઓનો જથ્થો લાગ્યો તે માછીમારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે આ માછલી આટલી મોંઘી હોવાનું કારણ એ છે કે તેના પેટમાં ઘણા ગુણકારી તત્વો રહેલા હોય છે. આ માછલીમાંથી ઘણા પ્રકારની દવાઓબનતી હોય છે તેથી ખાસ કરીને ફાર્મા કંપનીઓ દ્વારા વધુ ખરીદાય છે. જેને ઈલાજ માટે વાપરવામાં આવે છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *