Breaking News

‘હું પરણીશ તો પ્રેમી સાથે જ, નહિતર નહી પરણુ’ કહીને યુવતી તેના માં-બાપને દબાણ માં રાખતી, માં-બાપે અંતે કર્યું એવું કે સમાજ જોતો રહી ગયો..!

આપણી સંસ્કૃતિ મુજબ ઘરના વડીલો અને માતા-પિતાનું કહેવું દરેક બાળકોએ સાંભળવું પડે છે, કારણ કે વડીલોની વાત અનુભવની વાત કહેવાય છે. જો તેમની વાતચીત માનવામાં ન આવે તો જે તે સમયે એક દિવસ પછી તમાનો વારો પણ આવી જતો હોય છે. પરંતુ અત્યારે આધુનિક સમયની અંદર માતા પિતાની વાતને પડતી મૂકીને જુવાન ઉંમરના યુવક યુવતીઓ પોતાની મનમાની ચલાવે છે..

ત્યારબાદ પાછળ જઈને તેમને પસ્તાવું પણ પડે છે, એ સમયે તેમની પાસે પસ્તાવા સિવાય કોઈપણ વિકલ્પ બાકી રહેતો નથી, હાલ એક યુવતીએ તેના માતા પિતાને માથે એટલું મોટું દબાણ ઊભું કરી દીધું હતું કે, બિચારા મા-બાપ તેની યુવતીની દરેક વાતચીત માનવા લાગ્યા હતા. પરંતુ અંતે કંટાળી જઈને એવું ચક્રવ્યુ રચ્યું કે, સમાજ જોતોને જોતો જ રહી ગયો હતો..

હકીકતમાં જ્યારે આપણે આ પ્રકારના કિસ્સાઓ સાંભળીએ છીએ ત્યારે આવા કિસ્સાઓમાંથી આપણે શીખામણ લઈને આપણા બાળકોમાં કેવી રીતે સંસ્કારોનું વાવેતર કરી શકિયે તેમ જ બાળકોને કેવી રીતે સમજાવી શકીએ તેના વિશેની માહિતી મેળવી લેવી જોઈએ. ગોરધનભાઈ નામના વ્યક્તિ તેમની દીકરીના નિર્ણયને લઈને ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા..

ગોરધનભાઈ ની પત્ની લીલાવતીબેન પણ ખૂબ જ ઊંડી ચિંતામાં મુકાઈ ગયા હતા કારણ કે તેમની એકની એક દીકરી દિપ્તીએ તેના માતા પિતાને જણાવી દીધું હતું કે, હું પરણીશ તો માત્ર મારા પ્રેમી સાથે જ પરણીશ. નહીંતર હું નહીં પરણું, બસ આ વાત સાંભળીને ગોરધનભાઈ તેમજ લીલાવતીબેનના હોશ ઉડી ગયા હતા કે, તેઓએ નાનપણથી જ તેમની દીકરીને ખૂબ જ સારા સંસ્કાર એનું વાવેતર કરાવ્યું હતું..

છતાં પણ તેમની દીકરીએ વેવીશાળના સમયે તેમનાથી વિરુદ્ધ જઈને તેના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ પકડી લીધી હતી. તેનો પ્રેમી ધંધો કરતો ન હતો, આ ઉપરાંત તેનું ભણતર પણ ખૂબ જ નીચું હોવાને કારણે ગોરધનભાઈએ પોતાની દીકરીને આવા ધૂંધળા ભવિષ્યની અંદર ધકેલતા પહેલા ઘણો બધો વિચાર કર્યો અને તેની દીકરીને તે સતત સમજાવતા રહ્યા કે, આ મામલો કોઈપણ કાળે શક્ય નથી..

ઘણું બધું સહન કરવું પડશે. પરંતુ દીપ્તિ તેના માતા પિતાની કોઈપણ વાત સમજવા માટે તૈયાર હતી નહીં, તે હંમેશા તેના પ્રેમની સાથે જ લગ્ન કરવાની જીદ લઈને બેસી ગઈ હતી. જ્યારે ગોરધનભાઈએ તેમની દીકરીના પ્રેમી વિશે જાણકારી મેળવી ત્યારે ખબર પડી કે, તેમની દીકરીનો પ્રેમી ઉપર ઘણા બધા સરકારી કેસ ચાલી રહ્યા છે..

અને આ વ્યક્તિએ ઘણા બધા લોકોના રૂપિયા પચાવી પાડ્યા છે, આવા વ્યક્તિ સાથે તે ક્યારેય પણ તેમની દીકરીને પરણાવશે નહીં. પરંતુ તેમની દીકરીએ ઘરની અંદર ખૂબ જ મોટો હોબાળો મચાવી દીધો હતો અને કહી દીધું કે જો તમે મને મારા પ્રેમી સાથે લગ્ન કરાવી નહીં આપો તો આવતીકાલે તમે મારું મોઢું જોઈ શકશો નહીં..

હું હંમેશા માટે આ દુનિયાને અલવિદા કહી દઈશ, બસ એટલું જ સાંભળતા જ તેના માતા-પિતા ખૂબ જ દબાણમાં આવી ગયા હતા. પરંતુ સામે ગોરધનભાઈએ પણ તેની દીકરીને જણાવી દીધું કે, જો તારે આ યુવક સાથે લગ્ન કરવા હોય તો અત્યારથી જ આ ઘરની બહાર જઈ શકે છે, અમે આજ પછી ક્યારેય પણ તારી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખી શકીશું નહીં કારણકે તેમની આ સંબંધ મંજૂર નથી..

બસ એટલું કહેતા જ તેની દીકરીની અક્કલ ઠેકાણે આવી ગઈ હતી કે, તેના પ્રેમી કરતા તેના માતા પિતાની કિંમત ખૂબ જ વધારે છે. સમાજના ઘણા બધા લોકો આવા કિસ્સાને લઈને મોટી મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે. પરંતુ જ્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે ગોરધનભાઈ ની વાતને લઈ સમાજના ઘણા બધા લોકો તેમની સાથે ઉભા રહ્યા હતા..

અને કહ્યું કે તમે જે પણ નિર્ણય લીધો છે, તે આવનારી પેઢીના લોકો માટે ખૂબ જ સારો છે. આખરે બાળકોને કેવી રીતે સમજાવવા જોઈએ તેની શીખ દરેક વ્યક્તિએ લેવી જોઈએ. આ મામલાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *