Breaking News

હીરા વેપારી કાળી મંદીમાં વતને ગયા અને પરત ઘરે આવીને જોયું ત્યાં તો બની ગયું એવું કે બિચારાને માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો..!

જે વ્યક્તિ પહેલેથી જ ખૂબ જ દુઃખી અને કંટાળી ગઈ હોય અને તેમના માથે વધુ એક મોટી આફત આવી પડે તો દુઃખની આ ઘડી તેમનાથી સહન થઈ શકતી નથી, આવી પરિસ્થિતિની અંદર તે ભગવાનને પણ પ્રાર્થના કરીને કહેવા લાગતું હોય છે કે, હે ભગવાન આખરે તમે મને શા માટે એક પછી એક આફતો આપી રહ્યા છો..

અત્યારે કંઈક આ પ્રકારનો જ બનાવો એક હીરા વેપારી સાથે બન્યો છે, હીરાના ધંધામાં છેલ્લા ઘણા મહિનાથી ખૂબ જ કાળી મંદિર ચાલતી હોવાને કારણે સમગ્ર વેપાર ઠપ હોવાથી પરિવારનું જીવન ગુજરાન ચલાવવું એક હીરા વેપારી માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. 55 વર્ષના વેપારી તેના પરિવારને સાથે લઈને તેના વતનને થોડા સમય માટે રહેવા માટે ચાલ્યા ગયા હતા..

અને જ્યારે તેમને તેમના ધંધામાં થોડી ઘણી કમાણીના એકમો દેખાય ત્યારે તેઓ ફરી પાછા પોતાના પરિવારને સાથે લઈને શહેરમાં આવી ગયા હતા, સોમાભાઈ નામના હીરા વેપારી ઘણા વર્ષોથી હીરાના વેપાર સાથે જોડાયેલા છે. પરંતુ અત્યારે વૈશ્વિક બજારમાં મંદી હોવાને કારણે હીરાનો વેપાર પણ ખૂબ જ ઉપયોગ થઈ ગયો છે..

એટલા માટે તેમની હાલત ખૂબ જ કફડી થઈ ગઈ હતી, તેઓ થોડા ઘણા વેપાર માટે પોતાના વતનેથી શહેરમાં તો આવી પહોંચ્યા પરંતુ શહેરમાં રહેલા પોતાના ઘરે આવીને જોયું તો ત્યાં એવી ઘટના બની ગઈ હતી કે, બિચારા સોમાભાઈને માથે હાથ મૂકીને રડવાનો વારો આવી ગયો હતો..

આ ઘટનાને જાણ્યા બાદ સૌ કોઈ લોકો સમસમી ઉઠ્યા છે કે, બિચારા વ્યક્તિ સાથે ખૂબ જ ખોટું થયું છે. જે વ્યક્તિએ ક્યારે પણ કોઈ વ્યક્તિ ને દુઃખ પહોંચાડ્યું નથી, ક્યારે પણ કોઈને સાથે ખરાબ વર્તન કર્યું નથી. આખરે એ જ વ્યક્તિની સાથે ઉપરા ઉપરી હેરાનગતિઓ થઈ રહી છે. જેને સોમાભાઈ તેના પરિવારને લઈને પોતાના ઘરે પહોંચે ત્યારે તેમણે જોયું તો..

તેમના ઘરે રહેલા કબાટના તાળા તૂટેલા હતા, કબાટમાં મૂકેલા તેમની પત્નીના ત્રણ લાખ રૂપિયાના સોનાના દાગીના ગાયબ હતા, તેઓએ દિવસના તનતોડ મહેનત કરીને તેમની પત્નીના ઘરેણા કરાવી આપ્યા હતા અને એ ઘરેણા ગાયબ થઈ જતા જજો તેઓને એમાંથી હાથ મૂકીને રડવાનો વારો આવી ગયો હતો..

તેઓએ તાબડતોબ પોલીસ સ્ટેશનને પહોંચીને ત્યાં ફરિયાદ નોંધાવી દીધી કે, તેના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ છે. તેઓ 20 દિવસ માટે તેમના વતન રહેવા માટે ગયા હતા અને જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે તેમના કબાટમાંથી ક્યારે થઈ હશે, કયા સમયે થઈ હશે.? અને કોણે કરી હશે.? તેની તેમને કોઈ પણ ખબર નથી..

શંકાસ્પદ વ્યક્તિઓના આધારે તેઓએ તેમના સોસાયટીમાં રહેતા કેટલાક વ્યક્તિઓના નામ પણ જણાવ્યા હતા, આ વ્યક્તિઓને પોલીસ તપાસ દરમિયાન કડક પૂછપરછ કરી રહી છે. બિચારો પરિવાર પહેલેથી જ ખૂબ જ મોટી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હતો અને એવામાં તેમની જીવનની તમામ મૂડીઓ જવાને કારણે ફરી પાછો તેમની માટે આફતોનો ફાટી નીકળ્યું હતું..

ચોરી અને લૂંટફાટના ઘણા બધા બનાવો દિન પ્રતિદિન અતિશય માત્ર માં સામે આવવા લાગ્યા છે, અમુક બનાવને સુલજાવા માટે ઘણી બધી મહેનત અને માથામાં કરવી પડતી હોય છે, શહેરનું ચંદ્ર ખૂબ જ અસર રહીને આવા ચોર લૂંટારાઓને પકડી પાડે છે. અને તેમને બરાબરની કડક સજા પણ થતી હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *