Breaking News

“હે ભગવાન તું મારા દીકરાઓને સાચવી લેજે” લખીને મહિલાએ અનાજમાં નાખવાના ટીકડા પીઈને આપઘાત કરી લીધો, મોતનો માતમ છવાયો…!

જીવનની દરેક પરિસ્થિતિની અંદર સુખ અને શાંતિ મળે તેવું નક્કી હોતું નથી, અમુક વખતે પરિસ્થિતિમાંથી પણ આપણે પસાર થવું પડે છે. અને એવી પરિસ્થિતિ અંદર જો હિંમત હારી જવામાં આવે તો આપણે ક્યારેય પણ વ્યવસ્થિત રીતે જીવન જીવી શકતા નથી, કારણ કે સુખ અને દુઃખની ઘડી તો દરેક વ્યક્તિના જીવનમાં આવતી અને જતી રહેતી હોય છે..

અત્યારે દુઃખની ઘડીને એક મહિલા સહન કરી શકી નહીં અને મુસીબતનો નિરાકરણ લાવવાને બદલે મુસીબતથી કંટાળી જઈને તેણે અનાજમાં નાખવાના ટીકડા આપીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના જ્યારે સામે આવે ત્યારે ચારેકોર મોતનું માતમ છવાઈ ગયો છે, આ ઘટના લક્ષ્મી પાર્ક સોસાયટીની છે..

આ સોસાયટીમાં ધનરાજભાઈ નામના એક હોલસેલના વેપારી તેમની પત્ની સુનીતાબેનની સાથે જીવન ગુજારે છે, ધનરાજ ભાઈના વડીલ માતા-પિતા પણ તેમની સાથે જ રહે છે. આ ઉપરાંત સુનીતાબેન અને ચાર વર્ષનો એક લાડકવાયો દીકરો પણ છે, એક દિવસ ઘરની અંદર હે ભગવાન તું મારા દીકરાઓને સાચવી લેજે તેમ કહીને ચિઠ્ઠી લખી હતી..

અને આ ચિઠ્ઠી મૂકીને સુનીતાબેને અનાજમાં નાખવાના ટીકડા પીઈ લીધા હતા અને આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું, જ્યારે પરિવારને ખબર પડી કે, તેમની દીકરાની વહુએ કામકાજ કરીને જીવન ટૂંકાવ્યું છે. ત્યારે સમગ્ર પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો હતો. તેઓએ શા માટે આપઘાત કર્યો હશે તેના કારણોની ચર્ચા વિચારણા કરવા લાગ્યા હતા..

આ પરિવાર એકદમ મધ્યમ વર્ગીય હતો, સુનીતાબેન તેમના દીકરાને ખૂબ જ સારી શાળાની અંદર ભણાવવા ગણાવવા માંગતા હતા, તેમજ પહેલેથી જ તેઓ ખૂબ જ ઊંચું જીવન જીવવાના શોખીન હતા. પરંતુ ધનરાજભાઈના હોલસેલના વેપારની અંદર કમાણી પ્રતિદિન ખૂબ જ ઓછી થતી હતી..

આ સાથે જ સુનિતાબેન ખૂબ જ મોટી બીમારીની અંદર પણ સપડાઈ ગયા હતા, એટલા માટે આ બીમારીથી કંટાળીને તેઓ આપઘાત કર્યો હોય તેવું લાગી રહ્યું છે, તો કેટલાક લોકોનું કહેવું છે કે, સુનીતાબેનને તેમનું સાસરીયુ બિલકુલ માફક આવ્યું હતું નહીં, પૈસાની બાબતને લઈને તેમજ મોજ શોખ કરવાની નીતિઓ માટે તેમને વારંવાર ધનરાજભાઈ સાથે બોલાચાલી થઈ જતી હતી..

કદાચ એ કારણે પણ તેઓએ આપઘાત કર્યો હોય તેવું બની શકે છે, આપઘાતનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી પણ બહાર આવ્યુ નથી, જ્યારે આપઘાતના સમાચાર સુનિતા માતા પિતા સુધી પહોંચ્યા ત્યારે તેઓ પણ ત્યાં ને ત્યાં જ નીચે ચક્ર ખાઈને ઢળી પડયા હતા. કોઈ પણ વ્યક્તિ સુનિતાના મૃત્યુનો આઘાતને સહન કરી શકયા નહીં..

સુનીતાનો દીકરો પણ તેની માતાના શરીરને જોઈને રડવા લાગ્યો હતો, ધનરાજભાઈ વિચારતા રહ્યા કે, એવું તો શું થયું કે, જેને કારણે સુનીતાએ આપઘાત કરી લીધો છે, ઘટનાના સમાચાર આસપાસના પોલીસ સુધી પણ પહોંચાડ્યા હતા, પોલીસની ટીમ ધનરાજભાઈના મકાને આવી પહોંચી હતી અને જ્યારે તપાસ કરી અને સુનીતા નો મોબાઇલ ફોન માંથી અન્ય પુરાવાઓની પણ તપાસ મેળવવામાં આવતી હતી..

દીન પ્રતિ દિન આપઘાતના બનાવવામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે, જે દરેક પરિવાર અને સમાજના લોકો માટે ખૂબ જ ચિંતાનો વિષય છે, આપઘાતના આવા બનાવો અને જો અટકાવવામાં નહીં આવે તો લોકો માટે જીવ આપી દેવો ખૂબ જ સહેલી બાબતે ગણાઈ જશે જીવનની સાચી કિંમત દરેક વ્યક્તિને હોવી જોઈએ નાની અમથી દુઃખની બાબતો ને સહન ન કરી શકતા જીવન ટૂંક આવીને પરિસ્થિતિથી ભાગી જવું તે સાચી બાબત કહેવાય નહીં..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *