રોજબરોજ શહેરોમાં હ.ત્યાની ઘટનાઓ જોવા મળી રહી છે. દિવસેને દિવસે હ.ત્યાની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. જેને કારણે ઘણા બધા વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. હ.ત્યાની ઘટનાઓ બનતા એકસાથે પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. લોકો નાની નાની વાતમાં ઉશ્કેરાઈ જઈને બીજા લોકોના જીવ લઈ રહ્યા છે.
તેઓની સાથે ઝઘડો કરીને મારામારી કરી રહ્યા છે. આજકાલ લોકો પોતાની સહનશક્તિને ભૂલી ગયા છે. જેને કારણે આવી ઘટનાઓ બની રહી છે. આવી જ એક હ.ત્યાની ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી બોમ્બે કોલોનીમાં આ ઘટના બની હતી.
બોમ્બે કોલોનીમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની અને તેમના બંને સંતાનો રહેતા હતા. રાંદેર વિસ્તારમાં આવેલી નવયુગ કોલેજ પાસે બોમ્બે કોલોનીમાં પરિવાર ઘણા સમયથી રહેતું હતું. પરિવાર ખૂબ જ ખુશીથી રહેતું હતું. પરિવારના સભ્યો એકબીજા સાથે હળીમળીને રહેતા હતા પરંતુ થોડા સમયથી પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ ચાલુ થયા હતા.
પતિનું નામ પ્રકાશ વસાવા હતું અને તેમની પત્નીનું નામ ઉષા વસાવા હતું. બંને વચ્ચે અવારનવાર ખૂબ જ ઝઘડાઓ થતા હતા. ઉશ્કેરાઈ જઈને ક્યારેક પ્રકાશ ઉષાબેન પર હાથ ઉપાડતા હતા. જેને કારણે ઉષાબેન ખૂબ જ કંટાળી ગયા હતા. છતાં પણ તેમના બાળકો માટે તે પોતાના પતિ સાથે રહેતા હતા.
પ્રકાશ વસાવા નાની મોટી મજૂરી કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક દિવસ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. ઝઘડો થતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી થતા પ્રકાશભાઈએ ઉશ્કેરાઈ જઈને ઉષાબેન સાથે મોટી દુર્ઘટના કરી નાખી હતી. ઉષાબેન સાથે તેણે ગુસ્સામાંને ગુસ્સામાં ગળું દબાવી દીધું હતું.
ગળું દબાવી દીધા બાદ તેમની હ.ત્યા કરી નાખી હતી પરંતુ થોડા સમય બાદ પ્રકાશ વસાવાને ભાન આવ્યું હતું કે તેમણે ખૂબ જ ખોટી ઘટના કરી નાખી છે. તેઓ રડવા લાગ્યા હતા. તેની પત્ની સાથે તેણે ખૂબ જ મોટી ઘટના કરી નાખી હતી. તેના પત્નીનો જીવ ગુમાવી દીધો હતો. ત્યારબાદ પ્રકાશ વસાવા ડરી ગયા હતા.
જેને કારણે તેને આપઘાત કરી હોવાનું બહાર પડ્યું હતું. તેઓ આપઘાતનું જ રટણ કરતા હતા. તેના બંને સંતાનો બહાર ગયા હતા. તેને પણ ઘરે પરત આવ્યા બાદ તેની માતાએ આપઘાત કરી હોવાની જાણ કરી હતી. જેને કારણે આસપાસના લોકોને આ ઘટનાની જાણ થઈ હતી. આસપાસના લોકો પ્રકાશભાઈના ઘરે પહોંચ્યા હતા.
પ્રકાશભાઈએ રાંદેર પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. રાંદેર પોલિસ ઘટના સ્થળે આવીને ઉષાબેનની લાશને ઉષાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ થતા આપઘાત નહીં પરંતુ હ.ત્યા થઈ હોવાનું જણાયું હતું. જેને કારણે પોલીસ પ્રકાશ વસાવાની પૂછપરછ કરી રહી હતી.
આજકાલ લોકો સાથે આવી ઘટનાઓ બની જતા લોકો પોતાના પરિવારથી દૂર થઈ રહ્યા છે. પોતાના પરિવારના અંગત વ્યક્તિઓ સાથે જ આવી ઘટનાઓ ઉશ્કેરાઈ જઈને લોકો આજકાલ કરી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]