હાલ પ્રેમ પ્રકરણનો એક એવો મામલો સામે આવ્યો છે, જેને સમાજના દરેક લોકોને ચોંકાવી દીધા છે. જ્યારે પણ જુવાન ઉંમરના યુવક યુવતીઓના લગ્નની ઉંમર થાય એટલા માટે તેના માતા-પિતા તેમના દીકરા કે દીકરી માટે કન્યા અને વર શોધવાનું શરૂ કરી દે છે, સારો મુરતિયો કે વહુ મળતા જ લગ્ન પણ નક્કી કરવામાં આવતા હોય છે..
પહેલાના સમયમાં લગ્નની બાબતો ખૂબ જ સામાન્ય ગણાતી હતી, પરંતુ અત્યારના સમયમાં જોવા નંબરના યુવક યુવતીઓ પ્રેમ પ્રકરણની અંદર જોડાઈ જતા હોય છે, ઘણી બધી વાર તો પરિવારથી વિરુદ્ધ જઈને પણ તેઓ એવા પગલાં ભરી લે છે, જેના કારણે માતા-પિતાની ઈજ્જતના તો ટુકડા થઈ જતા હોય છે..
આવા મામલાઓ જ્યારે સમાજના લોકોની સામે રજૂ થતા હોય ત્યારે દરેક લોકોના રુવાટા એકા એક બેઠા થઈ જતા હોય છે કે, બિચારા માં બાપને કેટલુ સહન કરવું પડે છે, હાલ ઘરેથી પ્રેમ લગ્ન કરવાની મનાઈ કરતાની સાથે જ એક પ્રેમી પંખીડા એવું પગલું ભરી લીધું હતું કે, દરેક લોકો જોતા ને જોતા જ રહી ગયા છે..
આ મામલો ખૂબ જ વિચિત્ર અને સમસમાવી દેતો સાબિત થયો છે, આ ઘટનાને લઈ ચારેકોર ચકચાર પણ મચી જવા પામ્યો છે, હોશ ઉડાવી દેતી પ્રેમ પ્રકરણની આ ઘટના અશ્વિન પાર્ક વિસ્તારમાંથી સામે આવી છે, આ વિસ્તારની અંદર વિમલભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે..
પરિવારમાં તેમનો દીકરો નીતિનનો પણ સમાવેશ થતો હતો, નીતિનનો કોલેજનો અભ્યાસ પૂર્ણ થયા બાદ વિમલભાઈ તેમના દીકરાના વેવિશાળ માટે કન્યા શોધવાનું શરૂ કરી દીધું હતું, એ વખતે નીતિને તેના પરિવારને જણાવ્યું કે તે અન્ય કોઈ યુવતીના પ્રેમ સંબંધમાં જોડાયેલો છે, અને તેની સાથે તે લગ્ન કરવા માંગે છે..
વિમલભાઈએ જ સેકન્ડ એ તેના દીકરાનીતિને જણાવી દીધો હતો કે, સમાજની અંદર ક્યારેય પણ પ્રેમ લગ્ન શક્ય થયા નથી, અને તે પણ સમાજથી વિરુદ્ધ જઈને પ્રેમ પ્રકરણના કિસ્સાને ક્યારેય પણ સહ સહકાર આપશે નહીં પરિવારની અંદર પ્રેમ લગ્નનો આ કિસ્સો ક્યારે પણ લોકો સ્વીકારશે નહીં અને તેઓ પણ સ્વીકારવા માંગતા નથી..
એટલા માટે આ તમામ બાબતો મૂકી દઈને તેઓ જ્યાં કહે ત્યાં લગ્ન કરવા પડશે, તો બીજી બાજુ માથા ફરેલા નીતિનને પોતાના પિતાના શબ્દો ખૂબ જ મનમાં લાગી આવ્યા હતા, અને તેણે તેના માતા-પિતાને જણાવી દીધું કે, જો તમે મને મારી પ્રેમિકા સાથે લગ્ન કરાવી નહીં આપે તો હું આપઘાત કરીને જીવન ટૂંકાવી લઈશ..
મારા આપઘાત કર્યા બાદ તમે એકલવાયું જીવન જીવી શકો છો હવે તમારા હાથમાં છે, જો તમને રાજી ખુશી ભર્યું જીવન જીવવું હોય તો મારી પણ ખુશી અનુસાર મને મારી પ્રેમિકા સાથે લગ્ન કરાવી આપો નહીં તો હું તમને કોઈ વ્યક્તિને રાજી ખુશીથી જીવન જીવવા દેશની અને પરિવારને પણ બરબાદ કરી નાખીશ..
બીજી બાજુ નીતિન જે યુવતીને પ્રેમ કરતો હતો, તે યુવતીના ઘરે પણ પ્રેમ સંબંધની ચોખ્ખી મનાઈ ફરમાવી દેવામાં આવી હતી, પરંતુ નીતિન જે યુવતીને પ્રેમ કરતો હતો, એ યુવતી પણ પ્રેમ લગ્ન કરવાની જીદ પકડીને બેઠી હતી, બંનેના ઘરેથી પ્રેમ લગ્ન કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી..
અને બંનેને કડક શબ્દોમાં ખખડાવી નાખવામાં આવતા તેમને માઠું લાગી આવ્યું હતું, અને સવારના સમયે તેઓ નીતિનના અગાસી ઉપર એકઠા થયા અને ત્યાં તેઓએ પાંચમાં માળેથી એક સાથે છલાંગ લગાવીને મોતને વાહલું કરી દીધું હતું, તેઓએ પોતાના ખિસ્સાની અંદર એક અંતિમ નોટ પણ લખી હતી..
એ અંતિમ નોટની અંદર તેઓએ જણાવ્યું હતું કે, તેઓ એકબીજાને છેલ્લા ચાર વર્ષથી ખૂબ જ વધારે પ્રેમ કરતા હતા. પરંતુ હવે તેમનું પ્રેમ પ્રકરણ આગામી જીવનની અંદર લગ્નમાં રૂપાંતર પામે તેવી શક્યતાઓ ન દેખાવાને કારણે તેઓ ખૂબ જ ચિંતા તા જુઓ તેમના લગ્ન નહીં થાય તો તેઓ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે..
અને એકબીજા વગર ક્યારેય પણ જીવન જીવી શકશે નહીં તેમ વિચારીને હવે તેઓએ જ્યાં સાથે જ જીવન ટૂંકાવી દીધો હતો આ ઘટના જ્યારે સામે આવી ત્યારે ચારેકોર જંકશન બચી જવા પામ્યો હતો. નિતીનના પિતા વિમલભાઈ તેમજ બીજી બાજુ નીતિનની પ્રેમિકાના માતા પિતા પણ ઊંડા શોકની અંદર ચાલ્યા ગયા હતા..
એક સાથે બે વ્યક્તિઓના મૃત્યુ થવાને કારણે સમગ્ર વિસ્તારમાં મચી જવા પામ્યો હતો, આ ઘટનાને લઈને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો આ બંને વ્યક્તિ એની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. જ્યારે આગળના સામે આવી ત્યારે સમજના દરેક લોકો ફફડી ઊઠ્યા હતા..
અને કહેવા લાગ્યા કે, આજકાલના યુવક યુવતીઓ એવી જીદ પકડીને બેસી જતા હોય છે કે, તેઓને માતા પિતાની દરેક વાત દુશ્મની કહેલી વાત હોય તેવી લાગતી હોય છે. હકીકતમાં મા બાપના દરેક વચનોને મનમાં રાખવા જોઈએ અને ક્યારેય પણ માતા-પિતાથી વિરુદ્ધ જઈને કોઈ પણ પગલું ભરવું જોઈએ નહીં..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]