Breaking News

ઘરના ભોયરામાંથી એક પછી એક 40 સાપ નીકળતા પરિવારના મોતિયા મરી ગયા, ભોયરામાં રહેલુ માટલું ખોલીને જોતા જ બધાના હોશ ઉડી ગયા..!

રોજ રોજ ખુબ જ અવનવી ઘટનાઓ આપડી નજર સામ બનતી હોઈ છે કે જે સૌ કોઈને ચોંકાવી દે તેવી હોઈ છે. હાલ એવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના સંત કબીરનગર જિલ્લામાંથી સામે આવી છે. અહિયા એવી ઘટના બની છે કે જેને જાણ્યા બાદ દુર દુરથી લોકોના ટોળા એકઠા થવા લાગ્યા છે..

આ ઘટના જિલ્લાના મહુલી વિસ્તારના પાદરહા ગામની છે. પાદરાહ ગામમાં વિજય યાદવ નામનો વ્યક્તિ તેના પરિવાર સાથે રહે છે. તેના ઘરના ભોયરામાંથી સતત ત્રણ દિવસથી સાપ નીકળતા હતા. સાપ બહાર આવતા પરિવારના સભ્યો ડરી જતા હતા. આ ઘટના રોજ રોજ બનવા લાગતા અંતે વિજયે ત્રીજા દિવસે સાપને પકડવા માટે ટીમોને બોલાવી લીધી હતી..

આ ટીમે કેટલાય કલાકો સુધી સતત બચાવ કામગીરી કરીને સાપના આખા પરિવારને ઘરમાંથી બહાર કાઢ્યો હતો. આ ઘરના ભોયરામાંથી એક સાથે 40 સાપ અને તેના 90 ઈંડા મળી આવ્યા છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં સાપ નીકળવાને કારણે પરિવારના સભ્યોમાં જ નહીં પરંતુ સમગ્ર ગામમાં ફફળાટ ફેલાઈ ગયો હતો..

આ બનાવ બન્યા બાદ બચાવની ટીમ પણ વિચારમાં મુકાઈ ગઈ છે કે, આખરે એક ઘરની અંદરથી આટલા બધા સાપો કેવી રીતે નીકળી શકે છે..? પરતું આ એક સાપનો આખો પરિવાર હતો. એક જ પરિવારના આટલા બધા સાપો એક ભોયરાની અંદર વસવાટ કરતા હતા. આ સાપના બધા જ ઈંડાઓ એક માટલાની અંદરથી મળી આવ્યા છે..

આ માટલું ખોલતા જ સૌ કોઈના હોશ ઉડી ગયા કારણ કે અંદરથી બીજા 40 જેટલા ઈંડાઓ મળી આવ્યા હતા. ખરેખર આ ઘટનાની જાણ સૌ કોઈ લોકોને થઇ ત્યારે લોકો આ સાપના પરીવારને જોવા દુર દુરથી ઉમટી પડ્યા હતા. આ પાછળ ખુબ જ રહસ્યમય કારણ જોડાયેલું છે કે પરિવારના સભ્યોને ભનક પણ ન લાગી કે ઘરના ભોયરાની અંદર એક સાથે 40 સાપો વસવાટ કરી રહ્યા છે..

આ બાબત બિલકુલ ચોંકાવનારી છે. આ સાપો શા માટે એક જ ઘરની અંદર રેહતા હતા.? આ બાબતને જાણવા માટે સૌ કોઈ લોકો મથામણ કરી રહ્યા છે. ઘરમાંથી 40 સાપ અને 90 ઈંડા મળી આવ્યા છે. ઘરમાંથી આટલી મોટી સંખ્યામાં સાપ નીકળ્યાના સમાચાર ફેલાતા જ ત્યાં લોકોના ટોળા એકઠા થવા લાગ્યા..

માત્ર ગામમાંથી જ નહીં પરંતુ આસપાસના ગામડાના લોકો પણ સાપને જોવા માટે આવ્યા હતા. દિવસભર લોકો ઘરની બહાર એકઠા થયા હતા. જે ઘરમાં આટલી મોટી સંખ્યામાં સાપ નીકળ્યા છે તે ઘરમાં બાળકો સહિત પરિવારના 8 સભ્યો સાથે રહે છે. 3 દિવસથી સતત સાપ નીકળવાના કારણે પરિવારના સભ્યોપણ ડરી ગયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *