Breaking News

ગટર ઉભરાતા ગંદા પાણીની સાથે એવી ચીજવસ્તુઓ બહાર આવવા લાગી કે જોતા જ લોકોએ પડાપડી બોલાવી દીધી, ચમત્કારિક વસ્તુઓ જોઈને અક્કલ કામ કરતી બંધ થઈ જશે..!

અમુક વખત કિસ્મત જોર કરે ત્યારે આપણા ધારેલા દરેક કામ પાર પડી જતા હોય છે, પરંતુ અમુક વખત આપણે અથાગ મહેનત કરીએ છતાં પણ આપણે ધારેલા કામ પાર પડતાં હોતા નથી, એવા સમયે આપણે કિસ્મતને દોષ આપી દઈએ છીએ અત્યારે ખૂબ જ સારા નસીબદાર લોકોને ગટર જેવી મામુલી ચીજ વસ્તુઓ માંથી પણ એવી વસ્તુઓ મળી આવી હતી કે..

જે જો જોતાની સાથે તેઓ કહેવા લાગ્યા કે, હકીકતમાં આ કુદરતનો ચમત્કાર છે. અને આ ચમત્કાર ભગવાન નસીબદાર લોકો સાથે જ કરી રહ્યા છે. આ ઘટના વિશે જાણીને તમે પણ કહેવા લાગશો કે, આવી અજુગતી ઘટના તો કોઈ ભાગ્યશાળી વ્યક્તિ સાથે જ બની શકે છે, હકીકતમાં આ ચોંકાવનારી ઘટના ફાતિમાં નગર નજીક રહેલા ચાર રસ્તા પાસેથી સામે આવ્યો છે..

અહીં બે દિવસ પહેલા થોડો ઘણો વરસાદ વરસ્યો હતો અને એ સમયે ગટર લોક થઈ જવાને કારણે પાણી ભરાવા લાગ્યું હતું, આ સાથે સાથે ગટરની અંદર ઘણો બધો પ્લાસ્ટિકનો કચરો પણ સલવાઈ ગયેલો હોવાને કારણે ગટરની અંદરથી પણ પાણી ઓવરફલો થઈને બહાર નીકળવા લાગ્યું હતું, ધીમે-ધીમે આ પાણી એટલું બધું વધી ગયું કે..

લોકોના ગોઠણ સમાજ જેટલા પાણી સમગ્ર વિસ્તારની અંદર ભરાઈ ગયા હતા, ગટરની અંદરથી ખૂબ જ વધારે પ્રમાણમાં ગંદુ પાણી બહાર નીકળવાના કારણે આસપાસના રહીશો દુર્ગંધ સહન કરવા પર મજબૂર બન્યા હતા, તેઓએ આ ઘટનાની ફરિયાદ નગરપાલિકા સુધી પણ પહોંચાડી દીધી હતી..

સોસાયટીના કેટલાક રહીશો આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે સોસાયટીના ગેટ સુધી આવી પહોંચ્યા હતા. જેમાં સુખદેવભાઈ, ભવાનભાઈ, નારાયણભાઈ અને પ્રેમલાલભાઈનો પણ સમાવેશ થતો હતો. અહીંથી તેઓ પ્લાસ્ટિકનો કચરો દૂર કરીને ગટરનું પાણીનો ઓવરફલો બંધ કરવા માટે મહેનત મથામણ કરી રહ્યા હતા..

એવા સમયે તેઓને આ ગટરના પાણીની અંદરથી એવી ચીજ વસ્તુઓ મળી આવી હતી કે, જે જો પોતાની સાથે ત્યાં રહેલા લોકોએ આ વસ્તુને મેળવવા માટે પડા પાડી બોલાવવા લાગ્યા હતા. આ ચમત્કારિક ચીજ વસ્તુ અને જોઈને ત્યાં ઉભેલા લોકોને અક્કલ પણ કામ કરતી બંધ થઈ ગઈ હતી..

હકીકતમાં ગટરના પાણીમાં ગંદકી વાળું પાણીની સાથે સાથે અંદરથી હીરા ઝવેરાત અને સોનાના અત્યંત જુનવાણી આભૂષણો મળી આવ્યા હતા, આ વસ્તુઓ ગટરની અંદર કેવી રીતે ચાલી ગઈ હશે અને તે શા માટે અત્યારે બહાર નીકળી રહી છે, તે વિચારવા સૌ કોઈ લોકો મજબૂર બની ગયા હતા..

ત્યાં ઉભેલા પ્રેમલાલભાઈ, ભવનભાઈ અને નારાયણભાઈ ગટર પાસે ઉભા હતા. એ વખતે અચાનક જ ઘટના પાણીની સાથે સાથે તેઓએ આવી ચમકતી ચીજ વસ્તુ અને પાણીમાં ધરતી જોઈ તેઓ તરત જ નીચે જુકયા અને આ ચીજ વસ્તુને પોતાના હાથમાં લઈને જોયું તો તેની ચળકાટ જોતાની સાથે સ્ત્રીઓ સમજી ગયા કે, આ તો અસલી હીરા મોતી ચડેલા જુના પુરાના આભૂષણો છે..

જેની કિંમત ખૂબ જ વધારે હોવાનું સામે આવ્યું છે, આભૂષણો તેઓએ પહેલા પણ કોઈ જગ્યાએ જોયા હોય તેવું લાગતું હતું. જ્યારે તેઓએ વધુ વિચાર્યું ત્યારે તેમને જણાવ્યું કે તેમના જ વિસ્તારમાં રહેતા એક કરોડપતિ શેઠે આભૂષણોને હરાજી કરવા માટે મૂક્યા હતા અને એ વખતે આભૂષણો ચોરી થઈ ગયા હતા..

હરાજી પહેલાં જ આભૂષણોની ચોરી થઈ જતા આભૂષણોના ફોટાની ખબર દરેક સમાચાર પત્રકોમાં આપી દેવામાં આવી હતી, જે આભૂષણ અત્યારે ગટરના પાણીની સાથે નારાયણભાઈ, ભવનભાઈ અને પ્રેમલાલભાઈને મળી આવ્યા હતા. આભૂષણોની કુલ કિંમત અંદાજે કરોડો રૂપિયા હોવાનું સામે આવ્યું હતું..

આ રૂપિયા જો આ ત્રણેય વ્યક્તિને મળી જાય તો તેમની સમગ્ર જીવન દરમિયાનની ખુશીઓ એકત્ર થઈ જાય પરંતુ તેઓએ આભૂષણ અને પોલીસ સ્ટેશન એ જમા કરાવી દઈને તેના મેળ માલિક સુધી પહોંચાડવાનું નક્કી કર્યું હતું, કહેવાય છે કે જે વ્યક્તિ મનમાં સાચી નિયત રાખતો હોય છે તેને જ ભગવાન બમણી તેથી પ્રગતિ કરાવે છે..

તેવી જ રીતે આ ત્રણેય વ્યક્તિઓએ આભૂષણો અને તેના અસલી માલિક સુધી પરત પહોંચાડવાનું નક્કી કર્યું હતું એટલા માટે અત્યારે તેઓને ઇનામ પેટે લાખો રૂપિયા આપવામાં આવ્યા હતા, હકીકતમાં આભૂષણોની ચોરી કરીને તેને ગટરના રસ્તા પર છુપાવ્યા હતા. આ ઘટનાની અંદર અવનવા વળાંકો દેખાઈ આવ્યા હતા..

કારણ કે, તેમના જ વિસ્તારમાં રહેતા કરોડપતિ શેઠના ઘરેથી આભૂષણોની ચોરી થઈ હતી, જેનો ચોર લૂંટારો તો ઝડપાઈ ગયો હતો, પરંતુ આભૂષણો તેણે ક્યાં છુપાવ્યા છે. તેની તંત્રને કોઈપણ માહિતી હતી નહીં, જ્યારે આ આભૂષણો ગટરના મારફતે મળી આવ્યા ત્યારે ખબર પડી ગઈ કે આ જો લૂંટાઈ આભૂષણોને ગટરની અંદર છુપાવ્યા હતા..

આ ગટર હંમેશા બંધ રહેતી હતી કારણ કે, શહેરની અંદર નવી ગટર લાઈન આવી જવાને કારણે ગટરનું તમામ પાણી નવી ગટર લાઈન માંથી વહેતું હતું, પરંતુ અત્યારે ઓવરફ્લોની સ્થિતિ સર્જાવાને કારણે અંદર રહેલી ચીજ વસ્તુઓ બહાર દેખાઈ આવી હતી અને સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. કરોડપતિ શેઠે આ ઘરેણાને તેમને પરત પહોંચાડવા માટે આ ત્રણેય વ્યક્તિઓને અંદાજે 20-20 લાખ રૂપિયાની સહાય કરી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *