Breaking News

ગરીબ લારી વાળા પાસે ઉધારમાં લીધેલી મગફળીના પૈસા ચુકવવા ભાઈ-બેન 12 વર્ષ પછી અમેરિકાથી ભારત આવ્યા, કહાની સાંભળી તમે પણ પીઠ થબથબાવી દેશો..!

આજના સમયમાં ગમે તે ધંધામાં ઉધારી થઈ રહી હોય છે અને આ ઉધાર પૈસા લોકો ન ચૂકવતા તેઓને ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હોય છે, તેવી ઘણી બધી ઘટનાઓ આપણે જોઈ છે. લોકો પોતાની નાની નાની રકમને લઈને બીજા લોકોના જીવ લઈ રહ્યા હોય છે પરંતુ આજે એવી એક ઘટના સામે આવી છે જે જાણીને દરેક લોકો ના હૃદય પીગળી ગયા હતા.

અને કોઈ પાસેથી ઉધાર પૈસા લીધા હોય છે તો તેમને ચૂકવવાનું ભૂલી જતા હોઈએ છીએ પરંતુ આ એક એવી ઘટના સામે આવી છે જે જોતા દરેક લોકોએ શીખવું જોઈએ. આ ઘટના આંધ્રપ્રદેશમાં બની હતી. આંધ્ર પ્રદેશના રહેવાસી પરિવાર ઘણા સમયથી અમેરિકામાં રહેતો છે. પરિવારના લોકો ભારત આંધ્રપ્રદેશમાં આવ્યા હતા.

પરિવારમાં મોહનભાઈ અને તેમનો દીકરો નેમાની પ્રણવ અને તેમની દીકરી સુચિતા આંધ્રપ્રદેશના યુ કોથાપલ્લી બીચની મુલાકાત લેવા માટે ગયા હતા. ત્યારે મોહનભાઈએ બાળકો માટે સટાયા નામની મગફળી લેવાનું વિચાર્યું હતું. બીચ ઉપર ઘણા બધા મગફળી વેચનારા લોકો પોતાની લારીઓ લઈને ઉભા હતા.

અને બાળકોને મગફળી ખાવાની ઈચ્છા થઈ હતી જેના કારણે મોહનભાઈએ મગફળી વેચનારા લોકો પાસેથી મગફળી ખરીદી અને તેમના બાળકોને આપી હતી. બાળકો મગફળી ખૂબ જ ખુશીથી ખાઈ રહ્યા હતા. મગફળી ખાઈ લીધા પછી મોહનભાઈએ પૈસા ચૂકવ્યા ન હતા. જેના કારણે તે મગફળીવાળાની લારીએ મગફળી ચૂકવવા માટે મગફળીના પૈસા ચૂકવવા માટે ગયા,

ત્યારે તેમણે પોતાના ખીચામાં હાથ નાખ્યો તો પાકીટ મળ્યું ન હતું અને પાકીટ ઘરે ભૂલી ગયા હતા જેના કારણે મગફળી વેચનારાઓએ ને પૈસા ચૂકવ્યા ન હતા મગફળી વેચનારા એ મોહનભાઈને પૈસા નથી ચૂકવવા અને તેમ કરીને જવા દીધા હતા 25 રૂપિયાની મગફળી તેમના મોહનભાઈના બાળકોએ ખાધી હતી અને મગફળી વાળા પાસે 25 રૂપિયા મોહનભાઈના ઉધાર રહ્યા હતા.

અને મોહનભાઈએ કહ્યું હતું કે તે જલ્દીથી તેના આ પૈસા ચૂકવી દેશે પરંતુ મોહનભાઈ ને ફરી યુએસએ જવાનું થયું હોવાને કારણે તેઓ પોતાના પરિવાર સાથે પરત જતા રહ્યા હતા અને મગફળી વાળા લોકોને પૈસા ચૂકવ્યા ન હતા. ત્યારબાદ 11 વર્ષ પછી પરિવારના લોકો ફરી પાછા ભારત આવ્યા હતા અને ત્યારે મોહનભાઈને યાદ હતું કે તેમને મગફળી વાળાને 25 રૂપિયા ચૂકવવાના છે.

જે તેના પર ઉધાર છે જેના કારણે તેઓ ફરી પાછા પોતાના બાળકો સાથે બીચ પર ગયા હતા અને 25 રૂપિયા ની મગફળી વેચનારા લોકોને શોધ્યા હતા અને તેમણે ₹25 ના બદલે મગફળી વાળાને એટલા રૂપિયા આપ્યા કે જે જોઈને દરેક લોકો ચોકી ગયા હતા. મગફળીવાળા લોકોને 25 રૂપિયાના ઉધાર તેમણે ₹25,000 આપીને ચૂકવ્યું હતું.

11 વર્ષ પછી પણ મોહનભાઈના બાળકો પ્રણવ અને સુચિતાએ ઉધાર ચૂકવ્યું હતું. આટલી નાની ઉધારી પણ એનઆરઆઈ લોકોએ ચૂકવી આપી હતી અને મોહનભાઈ ઘણા સમયથી આ મગફળી વાળા લોકોને તેમનો ઉધાર ચૂકવવા માટે આતુર થઈ રહ્યા હતા અને તેમણે જ્યારે ઉધાર ચૂકવ્યો ત્યારે તેમને જીવને શાંતિ મળી હતી આવી ઘટનાઓ ક્યારેક જ જોવા મળે છે જેના કારણે દરેક લોકોએ મોહનભાઈ પરથી માર્ગદર્શન મેળવવું જોઈએ

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *