Breaking News

ગરબા રમતી વખતે ઢળી પડતા કુલ 10 લોકોના મોત, મન મૂકીને ગરબે ઘૂમતા ખેલૈયાવો ધ્યાનથી વાંચી લેજો નહીતો જીવ જશે..!

નવરાત્રીનો તહેવાર આવતાની સાથે દરેક ખેલૈયાવો તૈયાર થઈ ગરબે ઘૂમવા માટે મેદાનમાં પહોંચી જતા હોય છે અને મન મૂકીને તેવો ગરબે પણ રમે છે, પરંતુ છેલ્લી કેટલીક નવરાત્રીઓમા નાની ઉંમરના યુવકોથી માંડીને વડીલ વ્યક્તિઓ સાથે પણ હૃદય રોગના હમલાઓ આવવાના કેસ ખૂબ જ વધી ચૂક્યા છે..

અને અત્યારે તો એવી ઘટનાઓ સામે આવી છે કે, જે એમાં ગરબે રમતી વખતે જ જેથી વ્યક્તિઓનું ઢળી પડતા કુલ 10 વ્યક્તિઓના મોત થયા એનો મામલો સામે આવતા ચારેકોર નળાકાર મચી જવા પામ્યો છે, અત્યારના ફાસ્ટ ફૂડ અને જીભને ચટાકા લાગે તેવી ચીજ વસ્તુઓ ખાવાને કારણે લોકોના સ્વાસ્થ્ય કથળી રહ્યા છે..

નાની ઉંમરના લોકોને પણ હાર્ટ અટેક આવી રહ્યા છે, જે ખૂબ જ ચોકાવનારી બાબત કહેવામાં આવે છે, અત્યારે ગરબા રમતી વખતે શ્વાસ ચડી જવાને કારણે કેટલાક લોકોનો શ્વાસ હંમેશાં માટે બંધ થઈ જતો હોય છે, જ્યારે કેટલાક લોકો અચાનક જડી પડે છે અને જ્યારે તેમને તપાસ માટે લઈ જવામાં આવે ત્યારે ખબર પડતી હોય છે કે તેમનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે..

આવી દુખદ ઘટનાને કોઈપણ પરિવાર સામાન્ય રીતે સહન કરી શકતો હોતો નથી, છેલ્લા દસ દિવસની અંદર અંદર કુલ 12 જેટલા હાર્ટ અટેકના કિસ્સાઓ આપણી નજર સામેથી પસાર થઈ ચૂક્યા છે, જેમાંથી 10 લોકોના મૃત્યુ થયા છે. જેમાં 13 વર્ષના એક બાળકથી માંડીને 45 વર્ષના વડીલ વ્યક્તિનો પણ સમાવેશ થતો હતો..

હાર્ટ અટેકથી મૃત્યુ પામનાર દસ લોકો માંથી નવ વ્યક્તિ પુરુષો હતા, જ્યારે એક મહિલા હતી જુદી-જુદી જગ્યાએ શેરી ગરબા તેમજ મોટા પ્લોટ ની અંદર ભવ્ય ગરબાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે, આ આયોજનની અંદર હાજરી આપવા માટે ગયેલા લોકો ને ગભરામણ પણ સહન કરવાનો વારો આવી પડતો હોય છે..

કારણ કે દરેક જગ્યાએ ખૂબ જ ભીડના દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરના જુદા-જુદા વિસ્તારમાં ગરબે રમી રહેલા કુલ 10 વ્યક્તિઓના મૃત્યુનો બનાવ સામે આવતા દરેક લોકો સફળતા થયા છે, અને શા માટે નાની ઉંમરના બાળકોને પણ હાર્ટ અટેક આવી રહ્યા છે. તેનું કારણ જાણવા માટે આરોગ્ય અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા..

આ ઘટનાને સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા છે, અચાનક જ ગરબે રમતા કોઈ વ્યક્તિ ઢળી પડે છે અને જ્યારે તેને તપાસ માટે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે ત્યાં સુધીમાં તો તેનું મૃત્યુ થઈ ગયું હોય છે. હાર્ટ અટેક આવે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એમ જ તાત્કાલિક સારવાર માટે શું પગલાં લેવા જોઈએ તેની તમામ માહિતીઓ હવે હાથ વગી રાખવાનો સમય આવી ચૂક્યો છે, દરેક લોકોએ પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લઈને જે તે પગલા ભરી લેવા જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *