એકસાથે રહેતા પરિવારના લોકોની ખુશીઓને ક્યારે નજર લાગી જાય તે કહી શકાતું નથી. અવારનવાર અચાનક જ લોકો સાથે એવા અદભુત કિસ્સાઓ બની રહ્યા છે. હાલમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. હરિયાણાના સોનીપતમાં આવેલા અલવર જિલ્લાના બહેરોર શહેરમાં રહેતા પરિવાર સાથે ભયંકર અકસ્માત સર્જાયો હતો.
આ પરિવાર ગંડાલા ગામનો રહેવાસી પરિવાર છે. પરિવારમાં પતિ-પત્ની અને તેમના 2 બાળકો રહેતા હતા. જેમાં પતિનું નામ દેશરાજ યાદવ તેમની ઉંમર 35 વર્ષની છે. તેઓ પોતાની પત્ની સરિતા દેવી સાથે ખૂબ જ શાંતિથી અને ખુશીથી રહેતા હતા. તેમના બંને બાળકોમાં એક દીકરો અને દીકરી છે. જેમાં દીકરીનું નામ પિંકી હતું.
તેમની ઉંમર 10 વર્ષની હતી અને દીકરો કેનીલ તેમની ઉંમર 5 વર્ષની છે. દીકરી પિંકી 6 ધોરણમાં ભણતી હતી. પુત્ર ભવિષ્ય LKGમાં અભ્યાસ કરે છે. દેશરાજ યાદવ 13 વર્ષથી ABVM પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરતા હતા. આ કંપની સોનીપથમાં આવેલી છે. દેશરાજ મુખ્ય હોદ્દા પર હતા. દેશરાજ યાદવના બીજા પરિવારના લોકો ગાંડાલા ગામમાં રહે છે.
તેમના પિતાનું નામ સુરેન્દ્ર યાદવ છે. તેઓ 4 ભાઈ છે. દેશરાજના બે ભાઈ છે. દેશરાજ મોટો છે. નાનો ભાઈ રાજ સિંહ અને પિતા સુરેન્દ્ર યાદવ ખેડૂત છે. દેશરાજ યાદવનું ઘર બહેરોર-કુંડ રોડ પર ગાંડાલા ગામના બસ સ્ટેન્ડ પાસે છે. દેશરાજ યાદવ અને સવિતા દેવી તેમના બંને બાળકો સાથે ખૂબ જ સારી રીતે પોતાનું જીવન ગુજારતા હતા.
આંખો પરિવાર એક દિવસ પોતાના ગામ જવા માટે બહેરોરથી નીકળ્યો હતો. તેઓ શિયાળાની રજાઓ હોવાને કારણે પોતાના ગામડે મઝા માણવા માટે જઈ રહ્યા હતા. તેથી દેશરાજ થોડા દિવસો માટે બાળકોને અને પત્નીને મુકવા આવી રહ્યા હતા. પોતાની કાર લઈને સોનેપત તેમના ગામ જઈ રહ્યા હતા.
તે સમયે પરિવારના લોકો દિલ્હી જયપુર નેશનલ હાઈવે-48 પર પહોંચ્યા હતા. દેશરાજ યાદવ પોતાની કાર ચલાવી રહ્યા હતા. તે સમયે સામેની તરફથી એક કન્ટેનર ચાલક આવી રહ્યો હતો. કન્ટેનર ચાલક ખરકોડાથી નાગપુર જઈ રહ્યો હતો અને તે પોતાનું કન્ટેનર ખૂબ જ ઝડપી સ્પીડમાં ચલાવી રહ્યો હતો. કન્ટેનર ચાલકનું નામ રણવિજય પ્રતાપસિંહ છે.
તે યુપીના ઓરૈયાનો રહેવાસી છે. કન્ટેનર ચલાવવાનું કામ કરી રહ્યો હતો. તે દિલ્હી જયપુર નેશનલ હાઇવે પરથી પસાર થતો હતો. તે સમયે તેણે પોતાનું કન્ટેનરને ખૂબ જ ઝડપીમાં ચલાવ્યું હતું અને દેશરાજ ભાઈની કાર સાથે ટક્કર મારી દીધી હતી. ટક્કર મારતા જ દેશરાજભાઈની કાર ફંગોળાઈ હતી. જેના કારણે તેમાં બેસી રહેલું તેમનો પરિવાર ખૂબ જ ઈજાગ્રસ્ત થયું હતું.
આ અકસ્માત એટલો ભયંકર સર્જાયો હતો કે જેના કારણે સ્થાનિક લોકો તરત જ કારમાં ફસાયેલા લોકોને બચાવવા માટે હાઈવે પર દોડી આવ્યા હતા અને લોકોએ પોતાના વાહનોને ઉભા રાખીને પરિવારના લોકોને કારમાંથી બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા હતા. ખૂબ જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ત્યારબાદ તરત જ એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી હતી.
જેના કારણે પરિવારના લોકોને સારવાર માટે તરત જ ગુરુગ્રામની ખાનની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન માતા-પુત્રીનું મૃત્યુ થઈ ગયું હતું અને પિતા-પુત્ર ઘાયલ થયા હતા. જેના કારણે તેમની સારવાર ચાલી રહી છે. દેશરાજભાઈના આ ઘટનાની જાણ તેમના પિતા સુરેન્દ્રનગરને કરવામાં આવી હતી.
તેઓ તરત જ હોસ્પિટલ પહોંચી ગયા અને તેમના પરિવારના બે વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા હતા અને બે વ્યક્તિઓ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવારમાં હોવાને કારણે પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા. ચારે ભાઈઓના પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. ત્યારબાદ દેશરાજભાઈને તેમની પત્ની અને દીકરીના મૃત્યુની જાણ થતા તેઓ ખૂબ જ રડી રહ્યા હતા.
એકસાથે એક જ પરિવારના બે માતા-દીકરીનું મૃત્યુ થઈ જતા પરિવારના લોકો આઘાત સહન કરી શક્યા નહીં. ત્યારબાદ દશરથભાઈના પિતાએ કન્ટેનર ચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ કન્ટેનર ચાલકની તપાસ કરી રહી હતી. આજકાલ આવી ઘટનાઓ બનતા પરિવારના લોકો પોતાના સભ્યોને ગુમાવી રહ્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]