Breaking News

ફૌજી પિતાએ તેની 10 મહિનાની ફૂલ જેવી દીકરીને ઊંચકી ઊંચકીને નીચે ફેંકી મોતને ઘાટ ઉતારી દીધી, કારણ જાણીને કાનમાં સુનકાર મચી જશે..!

બીચારા નાના બાળકોનો શું વાંક કે તેમને માતા અને પિતા બંનેની ભૂલો ના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બિચારી 10 મહિનાની બાળકી સ્વર્ગમાંથી આજે એ જ સવાલ પૂછી રહી છે કે, પપ્પા મારો શું વાંક છે..? કે આજે મારે જીવ ગુમાવવો પડ્યો છે. એટલું જ નહીં પરંતુ આ દીકરીને એવી રીતે મોત મળ્યું છે કે જેના વિશે સાંભળીને શરીરના એકે એક રૂવાટા અચાનક જ બેઠા થઈ જશે..

આ ઘટના પંજાબના રણજીતગઢ વિસ્તારની છે. અહીં સતનામ સિંહ નામના વ્યક્તિ તેમના પિતા સુખચેનસિંહ તેમની માતા સવર્ણબેન તેમજ તેની પત્ની અમનદીપ સાથે રહેતા હતા. તેઓ સેનામાં ફરજ બજાવે છે. તેમને સુખી લગ્નજીવન દરમિયાન દસ મહિનાની એક દીકરી પણ છે..

જ્યારથી તેમના લગ્ન થયા ત્યારથી જ સતનામ સિંહના માતા-પિતા અમનદીપ ને ખૂબ જ હેરાનગતી પહોંચાડતા હતા. આ બાબતને લઈને અમનદીપ અને સતનામ સિંહ વચ્ચે ખૂબ જ ઉગ્ર ઝઘડો પણ થઈ જતો હતો. અમનદીપએ વિચાર્યું કે, એક વખત તેને બાળકનો જન્મ થઈ જશે ત્યારબાદ પરિવારજનોમાં પાછી ખુશી આવી જશે..

અને તમામ બાબતો ભુલાવી દઈને સૌ કોઈ લોકો સાથે રહેવા લાગશે. પરંતુ આ બાબત બિલકુલ ખોટી પડી અને બાકી જન્મતાની સાથે જ પરિવારમાં વધારે પડતા ઝઘડાઓ શરૂ થવા લાગ્યા હતા. સતનામ સિંહ એક દિવસ રજા ઉપર પોતાના ઘરે રહેવા માટે આવ્યો હતો. ત્યારે કોઈ બાબતને લઈને તેનો તેની પત્ની અમનદીપ સાથે ઝઘડો થયો હતો..

આ ઝઘડો ધીમે ધીમે એટલો બધો આગળ વધી ગયો કે, અમનદીપ સિંહ ઘર મૂકીને જોડે દૂર ચાલી ગઈ હતી. જ્યારે સતનામ સિંહ ઘરે રહેલી તેની 10 મહિનાની બાળકીને ઉંચકીને નીચે ભટકી દીધી હતી. વારંવાર પટકવાને કારણે 10 મહિનાની આ દીકરીનું કરુણ મૃત્યુ થયું હતું.

બિચારી બાળકીનો શું વાંક કે, આજે તેને જીવ ગુમાવવો પડ્યો છે. પોતાના પિતાના આ કારનામાને કારણે આજે એક બાળકીનો જીવ ગયો આ ઘટનાની જાણકારી જ્યારે આસપાસના સૌ કોઈ લોકોને થાય ત્યારે તેઓ ખૂબ જ ચોંકી ઉઠ્યા હતા. આ ઉપરાંત પોતાની દસ મહિનાની બાળકીની હાલત ખૂબ જ ગંભીર જણાતા તે પોતાની દીકરીને રજળતી હાલતમાં મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો..

તેનો રડવાનો અવાજ આવતા આસપાસના પડોશીઓથી આવી પહોંચી અને જોયું તો દસ મહિનાની આ બાળકી જીવન અને મૃત્યુ વચ્ચે લડતી હતી અને બસ હવે તેની પાસે થોડી જ મિનિટ બાકી હોય તેવું લાગતું હતું. તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી પરંતુ ત્યાં ડોક્ટરે તેની ટૂંકી તેને મૃત જાહેર કરી દીધી હતી..

તો બીજી બાજુ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ બાબતની તપાસ ચલાવવા લાગ્યો હતો. આ ઉપરાંત સતનામ સિંહને પકડવા માટે ટીમો પણ કરી દેવામાં આવી હતી. પૂછતા દરમિયાન જાણવા મળ્યું છે કે, પતિ અને પત્ની વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ વધારે પડતો ઝઘડો ચાલતો હતો..

પરિવારના સૌ કોઈ સભ્યોને શંકા હતી કે, અમનદીપની અન્ય કોઈ વ્યક્તિ સાથે અફેર ચાલે છે. આ બાબતને લઈને ખૂબ જ વધારે પડતો ઝઘડો ચાલતો હતો. અને આ ઝઘડાથી કંટાળી જઈને દસ મહિનાની દીકરીનો જીવ સતનામ સિંહ નામના પિતાએ લઈ લીધો છે. આપણે સતનામ સિંહને તેની દીકરી સાથે આ પ્રકારની કરતુતો કરતા એક પણ વિચાર આવ્યો નહીં હોય કે આ દીકરીનું જીવ લેતા કેવી રીતે તેનો જીવ ચાલ્યો હશે. આ વિચારતાની સાથે સૌ કોઈ લોકો એકાએક હચમચી ઉઠ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *