Breaking News

ફૌજી જવાને તેની પત્નીને દારુ પીવાડાવીને પતાવી દેતા 2 વર્ષની દીકરી રડવા લાગી, બિચારી દીકરીને પણ આપ્યું એવું મોત કે બધા સમસમી ગયા..!

ગુનાખોરીનું પ્રમાણ એટલું બધું વધી રહ્યું છે કે, જેને જોઈને દરેક લોકો વિચાર કરવા લાગ્યા છે કે આ ગુનાખોરીને અટકાવવા માટે હવે કડકમાં કડક નિર્ણયો લેવા પડશે નહીં તો સામાન્ય વ્યક્તિનો જીવ પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે, અત્યારે એક એવો બનાવ સામે આવ્યો છે, જેના વિશે સાંભળીને ભલભલા લોકોના રુવાટા બેઠા થઈ ગયા હતા..

કેટલાક લોકો તો કહેવા લાગ્યા છે કે, આ યુવકનો જીવ કેવી રીતે ચાલ્યો હશે કે તેણે પોતાની જ પત્ની અને પોતાની જ નાનકડી દીકરીને પણ મોતને ઘાટ ઉતારી નાખી હતી. આ ઘટના રાજસ્થાનના જોધપુરમાંથી સામે આવી છે, અહીં એક ફોજી જવાને તેની પત્ની અને તેની બે વર્ષની માસુમ દીકરીને મોતને ઘાટ ઉતારીને એવો સ્ટંટ રજુ કર્યો હતો કે, સૌ કોઈ લોકોની અક્કલબ મહેર મારી ગઈ હતી..

રામપ્રસાદ નામનાં ફૌજી જવાનનું પ્રમોશન બેંગ્લોર થવા જઈ રહ્યું હતું, ફૌજી જવાનની સાથે સાથે તેની પત્ની રુકમણી પણ બેંગ્લોર જવા માટે ઇચ્છતી હતી, પરંતુ રામ પ્રસાદે તેને તેની સાથે લઈ જવાની મનાઈ કરી દીધી હતી. 25 વર્ષની રુકમણી અને રામપ્રસાદના પ્રેમ લગ્ન થોડા વર્ષો પહેલા થયા હતા..

અને તેમની આ સુખી લગ્નજીવન દરમિયાન બે વર્ષની નાનકડી દીકરી રિદ્ધિમાનો પણ જન્મ થયો હતો, રામપ્રસાદ થોડો સમય માટે પોતાના ઘરે પરત આવ્યો હતો. એ વખતે પોતાની પત્નીને સાથે લઈ જવાની બાબતને લઈને રામ પ્રસાદ અને તેની પત્ની બંને વચ્ચે લડાઈ ઝઘડો થઈ ગયો હતો..

રામપ્રસાદ તેની પત્નીને કોઈ જગ્યાએ ફરવા માટે ગયો અને ત્યાં ઘણા પ્રસાદે તેની પત્ની સાથે ખૂબ જ દારૂ પણ પીઈ લીધો હતો અને ત્યારબાદ નાની અમથી વાતને લઈને લડાઈ ઝઘડો થઈ જતા ગુસ્સે ભરાયેલા રામપ્રસાદે તેની પત્નીને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી..

આ ઘટનાને જોઈને બે વર્ષની નાનકડી દીકરી રિદ્ધિમાં પણ રડવા લાગી હતી, તે વિચારવા લાગ્યો કે તેણે તેની પત્નીને તો મોતને ઘાટ ઉતારી દીધી છે અને હવે બે વર્ષની આ દીકરીને કોણ પાલનપોષણ કરીને મોટી કરશે તેમ વિચારીને પોતાની દીકરીને પણ મોતને ઘાટ ઉતારી દીધી હતી..

આ આરોપીને એક પણ વાર પોતાના પરિવાર તેમ જ પોતાની નાનકડી દીકરી ઉપર દયા આવી નહીં અને તમામને મોતને ઘાટ ઉતારીને અને તેને ગુગલ તેમજ યુટ્યુબની મદદથી માહિતી મેળવી લીધી અને ત્યારબાદ આ બંને વ્યક્તિઓને જેવા-તેવા સળગાવી દીધા હતા, જ્યારે આ ઘટના સર્જાઈ ગઈ ત્યારબાદ તે પોલીસ સ્ટેશનને જઈને પોલીસને કહેવા લાગ્યું કે..

તેની પત્ની અને તેની દીકરીનું કરંટ લાગવાને કારણે મૃત્યુ થઈ ગયું છે, અને તેનું શરીર પણ જેવું તેવું બળી ગયું છે. પરંતુ સદ નસીબે તેનો જીવ બચી ગયો છે, પોલીસને આ યુવકની વાત ઉપર ઘણો બધો ભાસ સર્જાતો હતો, એટલા માટે તેઓએ કડક પૂછપરછ કરી અને તપાસ મેળવી તો ખબર પડી કે, પોતાની પત્ની અને પોતાની દીકરીના મૃત્યુના બનાવની પાછળ રામપ્રસાદ જ જોડાયેલો હતો..

તેને તાત્કાલિક ધોરણે ધરપકડ કરીને તેની કડકમાં પૂછપરછ હાલ મેળવવામાં આવી રહી છે, શરૂઆતમાં તો રામ પ્રસાદને કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તે જણાવતો હતો કે, તે આ બાબતે બિલકુલ અજાણ છે. અને તેની પત્ની તેમજ તેની દીકરીનું કરંટ લાગવાને કારણે મૃત્યુ થયું છે..

પરંતુ જ્યારે તપાસ મેળવવામાં આવી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવ્યો ત્યારે ખબર પડી કે, આ બંને વ્યક્તિના મૃત્યુ ગળું દબાવીને કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને કબૂલી લીધું અને જણાવ્યું કે, તેની પત્ની એક લેવલ ઉપર જીવન જીવતી હતી. તેને દરેક વસ્તુની ખરીદીમાં ઘણા બધા રૂપિયાની જરૂર પડી જતી હતી..

તે પાંચ દિવસમાં અંદાજે 50000 રૂપિયા પણ ખર્ચી નાખતી હતી, જ્યારથી તેના લગ્ન થયા છે, ત્યારથી તેની પત્ની ખૂબ જ ખર્ચાળ સાબિત થઈ હતી. ઘરમાં આર્થિક રીતે પણ દબાવ વધી ગયો હતો છતાં પણ તેની પત્ની ખર્ચા કરવામાં કોઈ પણ માપ મીટર ન રાખતી હોવાને કારણે કંટાળી ગયેલા રામપ્રસાદે તેની પત્ની તેમજ તેની નાનકડી દીકરી અને મોતને ઘાટ ઉતારીને આ તમામ માયાજાળાને સંકેલી લીધી હતી..

પરંતુ તેને ગુનાખોરીને હાથમાં લઈ લેતા આ ઘટના ખૂબ જ ચમકાવનારી સાબિત થઈ ચૂકી હતી. પોલીસે યુવકની ધરપકડ કરી છે ,રામપ્રસાદ ના માતા પિતાને જાણે ખબર પડી કે, તેમના દીકરાની વહુ તેમજ તેમની નાનકડી પૌત્રીને પણ રામપ્રસાદી મોતને ઘાટ ઉતારી છે..

ત્યારે પોતાના જ દીકરાનું મોઢું જોવા માટે તેના માતા પિતા પણ રાજીના હતા, તો બીજી બાજુ તેની પત્ની રુકમણીના મા-બાપ પણ રામપ્રસાદ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગી રહ્યા છે. કારણ કે, રામપ્રસાદ રુકમણીનો જીવ લઈ લીધો હતો. આ બાબતને લઈને ભલભલા ચોંકી ઉઠ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *