Breaking News

દીકરાની છઠ્ઠીમાં ખુશીથી ડિસ્કો કરતા પિતાનું 2 સેકન્ડમાં જ મોત થતા મહેમાનોના મોતિયા મરી ગયા, સૌ કોઈ દંગ રહી ગયા..!

ક્યારે કોની સાથે કઈ ઘટના બને તેનું નથી હોતું નથી, હંમેશા ડગલેને પગલે સાવચેતી રાખવી પડે છે. પરંતુ અમુક વખત કુદરતી રીતે આપડી માથે મુશ્કેલીઓના આભ ફાટી નીકળે ત્યારે  પરિવારજનોને પણ આંખના ફાટેલા રાખીને આ બધું દ્રશ્ય પોતાની નજરે જોવું પડતું હોય છે, અત્યારે એક પરિવાર માટે ખૂબ જ મચાવી દેતી ઘટના સામે આવી ચૂકી છે..

આ ઘટના રામજીવાડા વિસ્તારની છે, આ વિસ્તારમાં પરિમલભાઈ નામના એક ખાનગી કંપનીના મેનેજર તેમની પત્ની આશાબેન અને તેમના માતા પિતા સાથે રામજીવાળા વિસ્તાર પાસે આવેલી દેવરાજ સોસાયટીમાં રાજી ખુશીથી રહે છે. તેમની પત્નીએ એક દીકરાને જન્મ આપ્યો હતો તેની સાથે જ પરિમલભાઈ ખુશીથી જુમી ઉઠ્યા હતા..

ઘરમાં પણ ચારે બાજુ ખુશીનો માહોલ સર્જાઈ ગયો હતો, કારણ કે તેમના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો. થોડા દિવસની અંદર જ દીકરાની છઠ્ઠીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, એ વખતે તેમના ઘરે ઘણા બધા મહેમાનો પણ આવી ગયા હતા. એ ખુશીનો માહોલ દેખાવો રહ્યો હતો, પરંતુ એ વખતે માત્ર છ દિવસના પિતા પરિમલભાઈ સાથે એવી ઘટના બની કે માત્ર બે સેકન્ડમાં તેમને મોત આવી ગયું હતું..

આ ઘટનાને જોઈને મહેમાનોને પણ મોતિયા મરી ગયા તો પરિવારજનો હતો ઘટના જોઈને દંગ રહી ગયા હતા, કોઈપણ વ્યક્તિને વિશ્વાસ નહીં કે શું આ બાબત સાચી છે કે નહીં..? દીકરાની છઠ્ઠીના કાર્યક્રમની અંદર તેમના દીકરાનું નામ રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ ડિસ્કો કરી રહ્યા હતા..

એ વખતે પરિમલભાઈ અચાનક લથડી પડ્યા હતા. સૌ કોઈ લોકોને થયું કે, કદાચ પરિમલભાઈની તબિયત બગડી ગઈ હશે, એટલા માટે ચક્કર ખાઈને તેઓ નીચે ઢળી પડ્યા છે. પરંતુ એક વખત નીચે પડી ગયા બાદ તેઓએ આંખો મીચી દીધી હતી. થોડા સમય સુધી તો ત્યાં આસપાસના લોકોને પણ કશું સમજાયું નહિ..

પરંતુ તાબડતો આસપાસના પડોશી અને અન્ય મહેમાનો સાથે મળીને પરિમલભાઈને કારમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા હતા, ત્યાં ડોક્ટરે તેમની સારવાર પણ શરૂ કરી પરંતુ ડોક્ટરે જણાવી દીધું કે, પરિમલભાઈને હૃદય રોગનો હુમલો આવ્યો છે. અને તેમના શરીરમાં લોહીનું પરિભ્રમણ અટકી જવાને કારણે તેમનું મૃત્યુ થઈ ગયું છે..

આ સમાચાર સાંભળવાની સાથે જ સૌ કોઈ લોકો માથે હાથ દઈને નીચે બેસી ગયા હતા. એક બાજુ તેના દીકરાની છઠ્ઠી કાર્યક્રમની વિધિઓ ચાલતી હતી અને બીજી બાજુ પરિમલભાઈનું મૃત્યુ થઈ જતા વિચારો આ દીકરો જન્મતા જ પિતા વિહોણો બની ગયો હતો, જ્યારે ઘટનાની જાણકારી તેમની પત્ની આશાબેન સુધી પહોંચી ત્યારે આશાબેનની હાલત પણ ખૂબ જ ગંભીર બની ગઈ..

અને તેઓ પણ આ માતમના સમાચાર સાંભળતા જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા. હકીકતમાં આવી દુઃખ ભરી ઘટના કોઈપણ વ્યક્તિથી સહન થતી નથી. જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં ઉભેલા સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે, હે નાથ તમે તો બિચારા છ દિવસના દીકરાને પિતા વગરનો કરી દીધો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *